________________
શબ્દકોશ
૩૫૫
કષાયસમુદુઘાત અમાસનો દિવસ કલ્પધર કહેવાય | જે કલ્યાણક મનાય છે. તે દિવસોછે એટલે શ્રાવણ વદ અમાસથી માં તપની સાધના કરવામાં આવે ભાદરવા સુદ ત્રીજ સુધી કલ્પસૂત્ર સાંભળવામાં આવે છે.
કવલ: મોં ભરાય છતાં મોં વિકૃત ન કલ્પનીક : ખપે તેવું યોગ્ય.
થાય તેટલો કોળિયો. કલ્પભવ: એક પ્રકારના દેવ. કવલહાર: કોળિયા લઈને જમવું તે. કલ્પવ્યવહાર: કાલિક શ્રુતજ્ઞાનનો એક | કષાયઃ કષ (સંસાર) + આય વૃદ્ધિ) પ્રકાર.
જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે. કલ્પસૂત્ર: સાધુઓના આચાર વર્ણવતો જેના ઉદયથી સંસારમાં જનમરણ
ગ્રંથ. તે પાંચ છે : ૧. ઉત્તરાધ્યયન કરવાં પડે છે. ક્રોધ - માન - માયા ૨. નિશિથસૂત્ર ૩. કલ્પસૂત્ર
- લોભ. ૪. વ્યવહારસૂત્ર ૫. જિનકલ્પસૂત્ર. | કાયકુશીલઃ છ પ્રકારના નિગ્રંથમાંના કલ્પહિંસા: રાંધવા, ખાંડવા વગેરેમાં કષાયયુક્ત સાધુ. આ જાતના થતી હિંસા.
મુનિએ સંજ્વલન સિવાયના બીજા કલ્પાતીતઃ નવ રૈવેયકથી પાંચ કષાયો અપેક્ષાએ જીતી લીધા
અનુત્તર વિમાન સુધીના દેવતા. હોય છે. વિમાનિક દેવોનો એક પ્રકાર. આ કષાયક્ષમઃ ક્રોધ, માન, માયા અને દેવોને કોઈ આચાર નથી અને લોભનો નાશ.
કોઈની આજ્ઞા પણ નથી. કષાયદુષ્ટઃ અલ્પ કારણથી ઘણો કલ્પિતાકલ્પિતઃ એ નામનું ઉત્કાલિક કષાય કરનાર, સૂત્ર.
કષાયદોષ: મનના દસ માટેનો એક કલ્પોપપનઃ વૈમાનિક દેવોનો એક દોષ.
પ્રકાર. બાર દેવલોકમાં રહેનારા કષાયમોહનીય કષાયરૂપ મોહનીય દેવો કલ્પોપપન્ન કહેવાય છે. જેમાં કર્મની પ્રકૃતિ. ઈંદ્રની આજ્ઞા અને આચાર હોય | કષાયસમુઘાત: કષાયથી વ્યાકુળ
બનેલો આત્મા પોતાના આત્મકલ્યાણકઃ સવિશેષ તીર્થકરના આત્મા- પ્રદેશો બહાર કાઢી મુખ વગેરે
ને લગતા મુખ્ય પ્રસંગના ઉત્સવ પોલાણ ભાગો ભરી પ્રબળ તે પાંચ છે. ૧. ચ્યવન ૨. જન્મ ઉદીરણા વડે કષાય મોહનીય ૩. દીક્ષા ૪. કેવળજ્ઞાન ૫. મોક્ષ. કર્મના કેટલાક દલિકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org