________________
ઉપશાંત મોહ ગુણસ્થાનક ૬૦
જૈન સૈદ્ધાંતિક અપેક્ષાએ ઔપશમિક ભાવ અને | લાયક. સમ્યગદર્શનની અપેક્ષાએ | ઉપાધિઃ દેખાતી વસ્તુમાં જે ધર્મ ઔપશમિક તથા ક્ષાયિકભાવ હોય (લક્ષણ) સ્વયં રહીને તેને અનેક
વસ્તુઓથી જુદો કરે, તે ધર્મ ઉપશાંત મોહ ગુણસ્થાનક: અગ્યારમું ! ઉપાધિ છે. સંસારમાં બાહ્ય
ગુણસ્થાનક છે સર્વથા મોહ જેનો સંયોગો વડે જે ચિંતા-ભય થાય ઉપશમી ગયો છે તેવો આત્મા. તે ઉપાધિ. મોહનીયકર્મને દબાવતો ચઢે છે. 1 ઉપાધ્યાય : નવકારમંત્રનું ચોથું પદ છે. તેથી આ ગુણસ્થાનકેથી નમો ઉવજઝાયાણં. રત્નત્રયના
અંતર્મુહૂર્તમાં પાછો પડે છે. આરાધક જિનેશ્વરે કહેલા તત્ત્વોને, ઉપષ્ટમ્બઃ આલંબન ટેકો, સાધન શાસ્ત્રોને ભણે અને ભણાવે. વિશેષ.
મોક્ષમાર્ગમાં સ્થિર છે. મુનિચર્યામાં ઉપસર્ગઃ મુનિજનોને તિર્યંચ, મનુષ્ય પ્રવૃત્ત છે. ૨૫ ગુણોના ધારક છે.
અને દેવો દ્વારા વિપરીત ૧૧ અંગ, બાર ઉપાંગના ઉપાસક તાડનપીડન થાય તે. (અથવા ૧૪ પૂર્વ) ચરણ સિત્તરી છબસ્થદશામાં તીર્થકરોને પણ અને કરણ સિત્તરીનું પાલન ઉપસર્ગ થાય છે.
કરનારા છે. ઉપસ્થઃ જનનેન્દ્રિય - પુરૂષલિંગ. ઉપાય વિચય – અપાયરિચયઃ ઉપાદાનઃ વસ્તુની નિજ શક્તિ. જીવના ધર્મધ્યાનનો બીજો પ્રકાર, પાપ
પરિણામ ક્ષણિક ઉપાદાન છે. જે પ્રવૃત્તિ શું છે તેના વડે જીવો દુઃખ પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે તે પામે છે, તેવી પ્રવૃત્તિથી મુક્ત ઉપાદાન. ગુણ શાશ્વત ઉપાદાન થવાનું નિરંતર ચિંતન. છે. નિમિત્ત અને ઉપાદાનની ! ઉપાલક્ષ્મઃ અન્ય વ્યક્તિને રાગ કે ગૌણતા – મુખ્યતા હોય છે. જેમાં ! ટ્રેષથી કટાક્ષ કરવો કે આરોપ કાર્ય બને છે તે ઉપાદાન છે. તેમાં તે મૂકવો.
જે કારણ બને તે ઉપાદેય. ઉપાશ્રય: ધર્મક્રિયા કે વ્યાખ્યાન કરવા ઉપાદાનકારણ: જે કારણ પોતે કાર્યરૂપે આદિ માટેનું શુભસ્થાન.
બને છે. જેમ કે ઘડામાં માટી. | ઉપાસકાચાર: શ્રાવકાચાર. વસ્ત્રમાં તનુ. (તાર)
ઉપાસકાધ્યયન: દ્રવ્યકૃતનું સાતમું ઉપાદેયઃ આદરવા લાયક, પ્રાપ્ત કરવા | અંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org