________________
શબ્દપરિચય
૬ ૧
ઉપાસના: નિકાંક્ષભાવે, શુદ્ધાત્મ- | શુદ્ધિ માટે સહન કરે તે.
ભાવના વડે અંગત આરાધના | ઉષ્ણયોનિઃ જન્મસ્થાનરૂપ યોનિનો
કરવી. કે ગુરુની સેવા કરવી. એક પ્રકાર. ઉપેક્ષા: અપરાધી પ્રત્યે અભાવ ન ઊર્ધ્વગતિ : જીવ તથા પુગલનું
કરવો. મધ્યસ્થભાવ, સમતા, ઊર્ધ્વગમન સવિશેષ જીવનો એક
સામ્ય, અસ્પૃહા, શાંત રહેવું વગેરે. ગુણ. ઉપોદ્દઘાત : ઉપક્રમ, પુસ્તકના ઊર્ધ્વતા સામાન્ય: કાળક્રમે થતાં
પ્રારંભમાં લેખક દ્વારા પ્રાસંગિક ભિન્નભિન્ન પર્યાયોમાં દ્રવ્યની નિવેદન.
એકતા બુદ્ધિ. ઉભય: બન્ને વસ્તુ જણાવે. ઊર્ધ્વલોક: સ્વર્ગલોક. મેરુપર્વતના ઉભયદૂષણ : બે વસ્તુના, પદાર્થનો ઉપરના લોકાગ્ર પ્રર્વતનો
પરસ્પર માન્યતાનો વિરોધ. | ઊર્ધ્વલોક, ઉભયશુદ્ધિઃ સૂત્ર અને અર્થનો શુદ્ધ | ઊલુકઃ ઘુવડ, પક્ષીવિશેષ જે સૂર્યના ઉચ્ચારવડે અભ્યાસ.
પ્રકાશમાં જોઈ ન શકે. ઉભયાત્મક સ્વરૂપઃ બંને ધમયુક્ત | ઊહાઃ ઈહા, ઊહાપોહ, જિજ્ઞાસા,
સ્વરૂપ. જેમકે નિત્યા-નિત્ય, | વિચારણા, તર્ક, પરીક્ષા વગેરે. ભિન્નાભિન, સામાન્ય - વિશેષ. | ઊહાપોહઃ ચર્ચા - તર્ક અને પ્રતિતર્ક. ઉમાસ્વામીઃ તત્ત્વાર્થ સૂત્રના રચયિતા,
શ્વેતાંબર, દિગંબર બંને આમ્નાયને
માન્ય આચાર્ય છે. (ઉમાસ્વાતિ) | 28Àદઃ બ્રાહ્મણોના ચાર વેદોમાંનો ઉરપરિસર્પ : પેટે ચાલનાર જીવો. જેમ એક વેદ,
કે સર્પ, અજગર, નોળિયો. | ઋજુગતિ : જન્માંતરે જતાં આકાશઉરસ્થઃ છાતી ઉપર રહેલા સ્તન આદિ | શ્રેણીએ થતી સરળગતિ. ભાગ.
જુણ: કોઈના ઉપકારનો ભાવ. ઉર્ણયોગઃ પ્રતિક્રમણ ચૈત્યવંદનાદિનાં ત્ર જુતા: સરળતા, માયારહિતતા.
સૂત્રો અતિશય સ્પષ્ટ બોલવાં. જુદ્ધિ : વિશેષ તપશ્ચચરણના ઉવવુહ: ગુણીના ગુણોની પ્રશંસા કરી પ્રભાવથી કોઈક યોગીજનોને કંઈક પ્રેરણા કરવી.
ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય ઉષ્ણ પરીષહ મુનિજનો ગ્રીષ્મઋતુમાં ! છે. તેના ઘણા ભેદ છે. જેમકે
ગરમીને દરેક પ્રકારે ચારિત્રની | ઉપદેશદ્વારા એક પદને પ્રાપ્ત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org