________________
શબ્દપરિચય
૮૯
ચત્તારિ
આર્યદેશમાં બાર ચક્રવર્તી થાય છે. | ચતુરિદ્રિય: ચાર ઇન્દ્રિયધારી જીવ. તેઓ છ ખંડના અધિપતિ હોય છે. | જાતિ - નામ - કર્મની પ્રકૃતિ છે. ચૌદરત્ન, નવનિધિ તેમને પ્રાપ્ત સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, ચાર હોય છે. સુખભોગનું અપાર ઇન્દ્રિય હોય છે . ઐશ્વર્ય હોય છે. મનુષ્યોમાં અત્યંત | ચતુર્થભક્તઃ એક ઉપવાસ. ચાર ટંક પુણ્યશાળી હોય છે. દેવો લોકો આહારનો ત્યાગ. પ્રથમ દિવસે તથા રાજેશ્વરીઓ તેમની સેવામાં એક વાર આહાર બીજે દિવસ હાજર હોય છે. હજારો રાણીઓના ઉપવાસ. ત્રીજે દિવસે એક વાર સ્વામી હોય. લાખો પુત્રો-પૌત્રો આહાર. (એકાસણું). હોય. દીર્ઘ આયુષ્યવાળા અને ! ચતુમસ : વર્ષાઋતુના ચાર માસ ઉત્તમ સંહનનવાળા હોય છે. સાધુજનો સ્થિર વાસ કરે તે જે રાજ્યસુખનો ત્યાગ કરી ચારિત્ર ચારમાસનો સમય ચાતુર્માસ. ગ્રહણ કરી ઉગ્ર તપાદિ વડે સર્વ | ચતુર્વિધ: ચાર પ્રકારનું. કર્મોનો નાશ કરે તે મોક્ષ પામે. આ | ચતુર્વિશતિઃ ચોવીસ તીર્થંકરની પૂજાઅવસર્પિણીકાળમાં ૮ ચક્રવર્તી સ્તવન વગેરે. મોક્ષે ગયા બે સ્વર્ગવાસી થયા બે | ચતુષ્ટયઃ ચારની ગણતરીયુક્ત,
ભોગમાં પ્રચુર રહ્યા તે નરકે ગયા. સ્વચતુષ્ટય, સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ચક્રરત્ન: ચક્રવર્તીઓના ૧૪ રત્નમાંનું ભાવની વિચારણા આત્મા સ્વ-રૂપે
એક રત્ન જેના વડે તે છ ખંડનું છે, પરરૂપે નથી. પર ચતુષ્ટય રાજ્ય જીતી શકે છે.
પરદ્રવ્ય, ક્ષેત્રે, કાળ, ભાવ, જે ચક્રેશ્વરીઃ ભગવાન ઋષભદેવની સ્વરૂપમય નથી. જેમકે માટી શાસક યક્ષિણી.
જળરૂપે નથી. ચક્ષુઃ નેત્ર - આંખ, ચક્ષુ ઇન્દ્રિય છે. અનંત ચતુષ્ટયઃ અનંતજ્ઞાન,
પદાર્થનો - દૃશ્યનો બોધ અનંત દર્શન, અનંત સુખ કરવાવાળી ઇન્દ્રિય.
(ચારિત્ર) અનંતલબ્ધિ. કેવળી ચક્ષુગોચરઃ આંખે દેખી શકાય તેવું. ભગવંતોને અનંત ચતુષ્ટય હોય ચતુરંકઃ અસંખ્યાત ભાગ વૃદ્ધિની સંજ્ઞા
છે. ચતુરંગી સેના પણ છે. | ચતુષ્યપદ: ચાર પગવાળાં પ્રાણી, હસ્તિદળ, અશ્વદળ, રથદળ, ગાય, ઘોડા વગેરે. ભૂમિદળ - પાયદળ.
ચત્તારિઃ જેણે દુશમનો ત્યજ્યા છે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org