________________
ઘનીભૂત
ઘનીભૂત : નક્કર બનેલું, પોલાણરહિત. ઘનોદધિ : ઘન ઉદ્ધિ (સાગર) ઘન
અત્યંત ઘાડું થયેલા જળનું ક્ષેત્ર. જે નારક ભૂમિઓની વચમાં હોય છે. ઘમ્મા ઃ પ્રથમ નરકની પૃથ્વી. ઘાટા : ચૌથી નરકનું છઠ્ઠું પ્રતર. ઘાત : બીજી નરકનું પાંચમું પ્રતર.
ઘાત : નાશ
ઘટાડવું.
ઘાતીકર્મોની
રસ
કાંડકઘાત
ઘાતાયુષ્ય : ઘાતન - મારવું હણવું. ઘાતી : (ઘનઘાતી) આત્મગુણોનો ઘાત કરે તે દેશઘાતી તથા સર્વઘાતી પ્રકૃતિઓ.
સર્વઘાતી પ્રકૃતિઓ : જ્ઞાનાવરણમાં કેવળજ્ઞાન પૂરું આવરાયેલું રહે. દર્શનાવરણમાં કેવળદર્શનાવરણ અને ૫, નિદ્રા. મોહનીયની ક્રોધાદિ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાના-વરણ, ૪ મિથ્યાત્વ અને સમ્યગ્મિથ્યાત્વ (મિશ્ર) ૨૧, અનુજીવીગુણોનો સર્વપ્રકારે ઘાત
આત્માના
-
Jain Education International
કરવો,
સ્થિતિ
८८
કરે.
જ્ઞાનાવરણની
દેશઘાતી : મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ મન:પર્યવ જ્ઞાનાવરણ.. દર્શનાવરણની ચક્ષુ, અચક્ષુ, અધિ
દર્શનાવરણ
જૈન સૈદ્ધાંતિક
મોહનીયની સંજ્વલન ૪, નવ નોકષાય. સમ્યક્ત્વ અંતરાયની કુલ ૨૬ દેશઘાતી એટલે આત્માના ગુણોને અલ્પપણે ઢાંકે અલ્પપણે ગુણોને ઢાંકે.
ઘૂમઃ લીન - ચકચૂર.
ઘોટકપાદ : અતિચાર.
ઘોટમાન - ઘોલમાન હાનિવૃદ્ધિયુક્ત અનવસ્થિત ભાવનું નામ. પ્રાયે
કાયોત્સર્ગનો
આયુષ્યબંધ આવી અવસ્થામાં થાય છે.
ઘ્રાણ : ગંધ ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિય.
(નાક) ઘ્રાણેન્દ્રિય : નાક.
એક
ચ
ચઉરિન્દ્રિય ઃ ચાર ઇંદ્રિયોવાળા જીવો, ભ્રમર, વીંછી, માખી વગેરે. ચઉવીસત્યો : ચોવીસ તીર્થંકર ભગવંતોની સ્તુતિ-પ્રાર્થના, લોગસ્સ સૂત્ર.
ચક્ર ચક્રવર્તીનું એક રત્ન. બે છેડા ગોળાકારે મળે તેને અપેક્ષાએ ચક્ર કહે છે. કાળચક્ર, સિદ્ધચક્ર, તત્ત્વચક્ર એમ કહેવું તે ભાષાની પદ્ધતિ છે.
For Private & Personal Use Only
ચક્રક : વાદી સાથે વાત કરતાં પુનઃ પુન: એક જ વાત પર આવવું. ચક્રવર્તી : તીર્થંકરના સમયમાં
www.jainelibrary.org