________________
શબ્દકોશ
૩૩૩
અધિષ્ઠાતા ધર્મને લગતી પ્રવૃત્તિ. છ | અતિભારઃ પહેલા અણુવ્રતનો ચોથો અઠ્ઠાઈઓ છે. એકી સાથે આઠ અતિચાર. દિવસ સુધી કરવામાં આવતા અતીર્થકર : તીર્થંકરની પદવી નહિ ઉપવાસ.
પામનાર સંપૂર્ણ જ્ઞાની પુરુષ. અઠ્ઠાઈધરઃ અઠ્ઠાઈ કરવાના આઠ | અતીર્થંકરસિદ્ધ તીર્થકરનું પદ પામ્યા
દિવસમાં શરૂઆતનો દિવસ. | વગર મુક્તિ મેળવનાર આત્મા. અઢીદ્વીપ: જંબુદ્વીપ, ધાતકીખંડ, ને | અતીન્દ્રિય: ઇન્દ્રિયની શક્તિ બહારનું. પુષ્કરદ્વીપનો અર્ધ ભાગ મળી | અતપ્રિયદર્શનઃ આત્માને પ્રત્યક્ષ થતો ૪૫ લાખ જોજન વિસ્તારનો જોવાપણું. દ્વીપસમૂહ.
અદત્તદાનઃ જે વસ્તુ આપેલી ન હોય અણગારઃ વ્રતધારી ગૃહરહિત.
તેનું ગ્રહણ, ચોરી, એના ત્રણ ભેદ અણગારસિંહ: મુનિઓમાં સિંહ જેવો છે. દ્રવ્યોદત્તદાન, ભાવાદત્તદાન, યતિ, ઉત્તમ સાધુ.
દ્રવ્યભાવાદત્તદાન. કોઈ ચાર ભેદ અણુવ્રત: ગૃહસ્થનું વ્રત.
પણ માને છે. સ્વામી અદત્તદાન, અણુવ્રતધારી : નાનું વ્રત કરનાર – જીવ અદત્તદાન, તીર્થકર અદત્તવ્રતધારી શ્રાવક.
દાન, ગુરુઅદત્તદાન. અણોદરી (ઉણોદરી): દરરોજ ઓછું | અદત્તદાનવિરમણ: ચોરી ન કરવા ઓછું જમવાનું તપ,
સંબંધી શ્રાવકનું એ નામનું ત્રીજું અતિચાર : વ્રત કે નિયમનો ભંગ થાય વ્રત. એવો દોષ.
અદર્શનથિણદ્ધિ નિદ્રાના ઉદયવાળું. અતિથિસંવિભાગ : અભ્યાગત માટે અદર્શનપરિષહ સૂક્ષ્મ પદાર્થના
ભોજનમાંથી વિધિ સહિત કાઢવા- | દર્શનનો અભાવ સહન કરવાપણું. માં આવતો ભાગ.
અદિશિકઃ આહારનો એ નામનો એક અતિથિસંવિભાગવત: સુપાત્રને દાન ! દોષ.
આપવા સંબંધી શ્રાવકનું એ ! અધમસ્તિકાયઃ જીવ ને પુગલની નામનું બારમું વ્રત.
ગતિ અટકાવવામાં મદદકર્તા દ્રવ્ય. અતિદુષમા : દુષ્યમદુષમ નામે સ્થિતિ સહાયક તત્ત્વ.
અવસર્પિણી - ઊતરતા કાળનો અધિકરણક્રિયાઃ હિંસાના ઓજાર છઠ્ઠો અને ઉત્સર્પિણી એટલે ચઢતા રાખવારૂપી પાપનું કામ. કાળનો પહેલો આરો.
અધિષ્ઠાતા: રક્ષક દેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org