________________
અર્થદંડ ૩૪૦
સરળ અર્થદંડ: સ્વાર્થ માટે કરાતું કર્મ બંધન. | વગર પૌગલિક એટલે રૂપી અર્થી: સૂત્ર તથા અર્થને જાણનાર. પદાર્થો વિષે થતું મર્યાદાવાળું જ્ઞાન, અહં તીર્થકર.
અમુક હદ સુધી જાણી દેખી શકે અહંતઃ કેવળ એટલે સંપૂર્ણ જ્ઞાન તેવું જ્ઞાન. પાંચ જ્ઞાન માંહેનું ત્રીજું,
મેળવ્યું હોય એવો સાધુ, કેવલી, દેવોને તથા નારકને તે જ્ઞાન તીર્થકર, વીતરાગ, જિનેશ્વર જન્મથી જ હોય છે. તપાદિ વડે અરિહંત.
તિર્યંચ એટલે પશુ અને મનુષ્યને અહંતપણું : તીર્થંકરની પદવી.
થતા અવધિજ્ઞાનના છ ભેદ છે. ૧. અહંતપ્રલાપી : પોતે અહંત નહિ હોવા અનુગામિક, ૨. અનાનુગામિક, ૩.
છતાં પોતાને અહંત તરીકે વર્ધમાન, ૪. હિયમાન, ૫. ઓળખાવનાર પુરુષ.
અવસ્થિત ને ૬ અનવસ્થિત. અહંતદર્શનઃ જૈનદર્શન, જૈનધર્મ. અવધિજ્ઞાનાવરણઃ અવધિજ્ઞાનને અહંતદેવઃ કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ | રોકવાના સ્વભાવવાળું કર્મ.
જ્ઞાન વડે પદાર્થોને જાણી પછી | અવધિદર્શન: અવધિજ્ઞાનથી મૂર્ત
તેનો પ્રકાશ કરનાર તીર્થકર. | પદાર્થનું સામાન્ય જાણપણું. અર્ધસ્વરૂપઃ તીર્થકરનું લક્ષણ. અવધિદર્શનાવરણ : અમુક હદમાં જોઈ અહંદુભક્તઃ તીર્થકરનો ઉપાસક. શકવાની શક્તિને રોકનાર કર્મ, અહંત : તીર્થકર, જિન ભગવાન, દર્શનાવરણી ય કર્મની એક પ્રકૃતિ
અરિહંત. કામ, ક્રોધ, મોહ, મદ, કે જેના પરિણામે જીવ અવધિ લોભ અને અદેખાઈ જેવા દુર્ગુણ- દર્શન પામતો નથી.
રૂપી દુશમનોને હણનાર સર્વજ્ઞ. અવસર્પિણી : સુખ સમૃદ્ધિથી ઊતરતો અલાભપરિષહ: માગ્યા છતાં જોઈતું ન કાળ – દસ ક્રોડાકોડિ એટલે
મળે ત્યારે સહન કરવાથી થતું ૧000,000,000,000,000 તપ.
સાગર વર્ષનો હોય છે. અલેશી : લેયા વગરનું, સિદ્ધ એટલે ! અવાય : શંકા વિનાનું જ્ઞાન. ચર્ચા કરી મુકાત્મા માટે આ વિશેષણ વપરાય વસ્તુનો કરાતો નિશ્ચય.
અવિગ્રહગતિ: અકુટિલગતિ, જીવ એક અવકાશ : ઉત્પત્તિસ્થાન. જગા.
ભવમાંથી બીજા ભવમાં જતાં અવગાહના: ઊંચાઈ. ક્ષેત્ર.
રસ્તામાં વળાંક વગર ગતિ કરે તે. અવધિજ્ઞાન: ઇન્દ્રિયોની સહાયતા ! અવિજ્ઞા: અજાણ્ય દોષ સેવવો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org