________________
શબ્દકોશ
૩૪૧
અશુભયોગ અવિજ્ઞાયક : અજાણ.
એટલે શાંતિ અને અસાતા એટલે અવિતસ્કરણ: ખરાબ કામ કરવાપણું, અશાંતિરૂપ આકુળતા ન લોકનિંદિત કર્મ કરવું તે.
હોવાપણું. અવિદ્યા: કુશાસ્ત્ર.
અવતઃ વ્રત છોડી દેવાપણું. (૧) અવિપર્યયઃ વિપરીત બુદ્ધિ ન હોવા- પ્રાણવધ (૨) મૃષાવાદ (૩) પણું.
અદત્તદાન ) મૈથુન અને (૫) અવિમુક્તતાઃ પરિગ્રહવૃત્તિ, પરિગ્રહ પરિગ્રહ એમ પાંચ અવ્રત છે. રાખવો તે.
અશરણભાવનાઃ મરણ વખતે અવિરતઃ કોઈ ચીજના ત્યાગ રૂ૫ | અરિહંત દેવ સિવાય કોઈનો મનનો ભાવ ન હોવાપણું.
આશરો નથી એવું ચિંતન. બાર અવિરતગુણસ્થાન : ચૌદ માંહેનું - ૪થું ભાવનામાંની એક.
ગુણસ્થાન આ ગુણસ્થાને રહેલ | અશરીરઃ સિદ્ધ. આત્મા વ્રત ન કરી શકે પણ | અશાતનાઃ અપવિત્રતા.
સમકીત એટલે શુદ્ધ જ્ઞાન પામે. | અશાતા : અસુખ, દુઃખ, અવિરતમરણ : બાળમરણ, અવ્રતપણે અશાતાવેદનીયજેના પરિણામે જીવ મરવું તે.
દુઃખ ભોગવે એવું કર્મ અવિરતવાદીઃ અવિરત છું એમ અશાશ્વતઃ કાયમનું નહિ એવું, કહેનાર પરિગ્રહધારી.
અનિત્ય. અવિરતસમ્યફદૃષ્ટિઃ વ્રત ન કરી શકે ! અશુભકાયયોગ: શરીર વડે ખરાબ
પણ સમ્યક્ત્વ એટલે તત્ત્વના કામ કરવા તે. દેહનું અશુભ
યથાર્થ જ્ઞાનનું (શ્રદ્ધાનું) હોવાપણું. કામમાં જોડાણ, જેમકે કોઈનું ખૂન અવિરતિઃ પાંચ અણુવ્રત રહિત. કરવું, ચોરી કરવી. અવિશોધિ: અતિચાર, ચારિત્રને મલિન | અશુભનામકર્મ: નામકર્મની એક કરવું તે.
પ્રકૃતિ, માઠું ફળ આપનારું કર્મ અવિહડ : અખંડ, સ્થાયી.
જેને પરિણામે શરીરના રૂપાળા અવ્યાબાધ: લોકાંતિક દેવતાની નવ ! અવયવ ન મળે તે કર્મ.
માંહેની એક જાત. આ દેવ વાયવ્ય અશુભમનોયોગ: મનનું ખરાબ કામમાં ખૂણામાં રહેતા મનાય છે. મોક્ષ, | જોડાણ. જેમકે કોઈની ઘાતનો સિદ્ધિસ્થાન.
વિચાર કરવો, હાંસી કરવી. અવ્યાબાધપ્રતિજીવી ગુણ: સાતા | અશુભયોગ: મન, વચન તથા શરીરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org