________________
શબ્દપરિચય ૧૬૯
પ્રતિભગ્ન મુક્ત થવા માટે છે. જેમાં જપ, | પ્રતિઘાતઃ એક કોઈ પદાર્થનો અન્ય ધ્યાન, સ્વાધ્યાયની વિશેષતા છે. | પદાર્થ દ્વારા વ્યાઘાત. નાશ કરવો. શ્રાવક શ્રાવિકા માટે સામાયિકનું પ્રતિઘાતી પ્રતિઘાત કરવાવાળો. કાળપ્રમાણ ૪૮ મિનિટનું છે. | પ્રતિજીવગુણ: વસ્તુના અભાવસ્વરૂપ પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણમાં એ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે. અંતર છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા જેમકે નાસ્તિત્વ, અચેતત્વ ભાવથી પોતાના જ કારણે પોતાના અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, શરીરથી લાગેલા દોષોનો ત્યાગ સૂક્ષ્મત્વ. કરવો. તેનો અર્થ પચ્ચકખાણ છે. પ્રતિપક્ષ: વિરોધી પક્ષ, જે અનેક પદાર્થોનો ત્યાગ પ્રતિપાત: પડવું, ધર્મમાર્ગમાં શિથિલા અભ્યાધિક સમય માટે કરવો તે થવા જેવું. તથા નવકારશીથી માંડી | પ્રતિપાતી અવધિજ્ઞાનઃ એક વાર થયા ઉપવાસથી પણ અધિક તપના પછી જતું રહે. પચ્ચકખાણને પ્રત્યાખ્યાન કહે છે. પ્રતિપાતી મન:પર્યવનજ્ઞાન ઋજુમતિ - મિથ્યાત્વાદિ દોષોને કારણે ઉત્પન્ન થાય પછી જતું રહે. પરિણામોથી વિરક્ત થવું તે | પ્રતિપ્રતકશાનઃ શ્રુતજ્ઞાનનો એક ભેદ. પ્રતિક્રમણ છે.
પ્રતિબંધઃ કોઈ વસ્તુનો લગાવ થવો, પ્રતિક્ષેપઃ સામો આક્ષેપ કરવો. ખંડન અથવા વિશેષ કરીને રોકાણ થવું. કરવું.
પ્રતિબંધક : કોઈ કાર્યને રોકનાર, કાર્ય પ્રતિજ્ઞા : કોઈ વિશેષ કાર્યની સિદ્ધિ માટે થવાનાં કારણો હાજર છતાં કાર્ય
અત્યાધિક સમય માટે વિધિ થવા ન દે. મનુષ્ય જન્મ છતાં નિષેધથી નિયમ લેવો. જેમકે સત્ય ધર્મકાર્યમાં બાધા પહોંચે. બોલવું. મૈથુન સેવન ન કરવું. ધર્મી પ્રતિબુદ્ધતાઃ સમ્યગુદર્શનાદિ ગુણોને દ્વારા સાધ્ય ધર્મહેતુને સિદ્ધ કરવું વિકસિત કરે અને કર્મમલને દૂર તે પ્રતિજ્ઞા છે.
કરે તેનું નામ પ્રતિબોધન છે. પ્રતિજ્ઞા વિરોધઃ પ્રતિજ્ઞાવાક્ય (સંકલ્પ) પ્રત્યેક ક્ષણે તથા સૂક્ષ્મ કાળે થતો
તથા હેતુવાક્યનો વિરોધ કરવો . પ્રતિબોધ છે. આવી ઉત્કૃષ્ટ ક્ષણમાં પ્રતિજ્ઞા સંન્યાસઃ કોઈ પણ પક્ષનો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. નિષેધ થતા પ્રથમ કરેલી પ્રતિજ્ઞાના | પ્રતિભગ્નઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય માનેલા અર્થને છોડી દેવો.
ઉત્કૃષ્ટ સંક્લેશ પરિણામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org