________________
૩૯૧
નૈસ્ત્રગુણ્ય
શબ્દકોશ નિઃશુલ્ક વળતર-વેતન વિનાનું, સેવા- | નેકઃ સાચું, પ્રામાણિક. ભાવે કરેલું.
નેકનજરઃ કૃપાદૃષ્ટિ, પવિત્ર દૃષ્ટિ. નિઃશેષઃ જેમાં કંઈ બાકી ન રહેતું હોય | નેકનામીઃ સુયશ. તેવું. (સંપૂર્ણ થયેલું)
નેચળઃ અપાર, અનંત. નિઃશ્રેયસ: પરમ કલ્યાણ. અંતિમદશા. | નેતિ: શૂન્ય. દેખાય કે સંભળાય તેવું
પરમાર્થમૂલક પરિણામ. નિઃસત્ત્વઃ બળ વિનાનું. રસ નીકળેલું! નેતિ-ધોતી: યૌગિક ક્રિયા. કૂચા જેવું. નિસાર.
નેત્ર: નયણ લોચન, આંખ. નિઃસંગઃ આસક્તિ રહિત. સંગ રહિત. | નેપાળો : જુલાબ માટેનું તીવ્ર ઔષધ. નિનવઃ સત્યને છુપાવનાર કે | નેમ: (નીમ) ધારણા, આશય, હેતુ,
જૈનદર્શનથી વિરુદ્ધ આચારવાળો. લક્ષ્ય. નીચકા : એક પ્રકારના ચાર ઇન્દ્રિય- નેમિસૂરિ . આ મહાન શાસ્ત્રજ્ઞ, વાળા જીવો.
પ્રભાવિક આચાર્ય હતા. નીચગોત્ર: માન, યશ, સંસ્કાર, ન મળે નિશાનઃ અવસર્પિણી કાળના
તેવા હલકા કુળમાં જન્મ થવો. | બાવીસમા તીર્થંકર નેમનાથ કે નિણપ: સરળપણું, શરમપણું, નમ્રતા. નેમિનાથ. નીતિ : સાત્વિક આચરણયુક્ત સંસ્કાર. નૈગમઃ વેદનો જ્ઞાત, વેપારી) (નાગરિક નીપટ: ઘણું, અતિશય, હોશિયાર. જન) સ્યાદ્વાદના સાત માંહેનો નીરવ : શાંત, અવાજ રહિત.
પ્રથમ નય. નીરજ: કમળ, પદ્મ. (ઇંદીવર) નૈષ્ઠિકઃ નિષ્ઠાવાળું, ગૃહસ્થ છતાં નીરદ: મેઘ. પાણી આપનારો.
બ્રહ્મચારી. નીરાગ: આસક્તિ વિનાનું.
નૈશિયિક: નિશ્ચય નય. નીલ: વાદળી રંગનું, આસમાની, | નૈષેધિક ક્રિયા: નકારાત્મક ક્રિયા,
શ્યામ. છ લેગ્યામાંની બીજી વેશ્યા સામાયિક જેવા અનુષ્ઠાનમાં - જીવના પરિણામ.
બહારના કાર્યો નહિ કરવું વગેરે. નીલાંજનઃ કાજળ, આંજણ.
નૈસષ્ટિકી ક્રિયા: પથ્થર જેવા પદાર્થો નીવિ : એકાસણા જેવું તપ જેમાં વિકાર | ફેંકવાની ક્રિયા.
રહિત આહાર લેવાનો હોય છે. નૈસ્ત્રગુણ્ય: સત્વ, રજો તથા તમોગુણનૂકુલ: માનવજાતિ, વંશ. (નૃવંશ)
ના કાર્ય જેમાં પ્રભાવ પાડી શકતા નૃશંસઃ ક્રૂર, ઘાતકી, નરાધમ.
નથી તે ગુણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org