________________
શુક્લલેશ્યા
૨૮૪
જૈન સૈદ્ધાંતિક વગર વીતરાગ માર્ગે ભવ્યાત્મા | યુક્ત આત્મા શુદ્ધ કહેવાય છે. મોક્ષ પામે છે.
તત્ત્વનું મૂળસ્વરૂપે અનુભવમાં શુક્લલેશ્યાઃ અતિ ઉજ્જવળ પરિણામ. આવવું તે શુદ્ધ છે. જેમકે આત્મા
કોઈને પીડા આપ્યા વગર કાર્ય જ્ઞાનસ્વરૂપ છે. તે સામાન્ય ભેદ કરવાની વૃત્તિ.
છે. રાગાદિ યુક્ત છે તે વર્તમાનમાં શુચિઃ શુદ્ધિ = પવિત્ર = અધ્યાત્મ વિશેષભેદરૂપ હોવાથી અશુદ્ધ છે.
માર્ગમાં લોકોત્તર શુચિ છે. | કર્મમલરહિત ચેતના શુદ્ધ છે. કર્મમલનો નાશ કરી આત્મામાં | શુદ્ધ ગોચરી : ૪૨ આહારના દોષ સ્થિર થવું. તેના સમ્યગુદર્શનાદિ | વગરની સાધુની ભિક્ષા. સાધન છે. જ્યાં પવિત્ર ! શુદ્ધ દશા: સર્વથા મોહવગરની મહાત્માઓનો સંપર્ક થાય તેવી | આત્માની અવસ્થા, શુદ્ધાત્મા. ભૂમિ. આત્માની રાગાદિ રહિત | શુદ્ધનિશ્ચયનય કેવળ વસ્તુના મૂળ પવિત્ર અવસ્થા લોકોત્તર શુચિ છે. સ્વરૂપને જ દર્શાવે છે. જેમકે લૌકિકઃ શુચિ = શરીર, વસ્ત્ર, આત્મા આ નિશ્ચયનયથી દરેક વ્યવહારસ્થાનની પવિત્રતા, વળી અવસ્થામાં શુદ્ધ છે. વ્યવહાર કાળ, અગ્નિ, ભસ્મ, માટી, ગોબર, -અપેક્ષાએ અન્ય ભેદ મનાય છે. પાણી, સામાન્ય જ્ઞાન, નિર્દોષતા, | શુદ્ધમતિઃ ભૂતકાલીન બાવીસમાં ઉગરહિત ભાવ વગેરે લૌકિક તીર્થકર. (શુદ્ધ બુદ્ધિ) દિ.સં.) - શૂચિનાં કારણો છે. જેમકે સાબુની શુદ્ધાત્મદર્શન, શુદ્ધાત્મસ્વરૂપ, શુદ્ધાત્મજગાએ માટી વડે વાસણ કે હાથ જ્ઞાન: નિર્વિકલ્પ સમાધિના અન્ય સાફ કરી જળથી વિશેષપણે સાફ નામ છે. કરવામાં આવે છે.
શુદ્ધાત્મદેવઃ ભૂતકાલીન પાંચમાં શુદ્ધઃ પવિત્ર. શુદ્ધભાવ-ઉપયોગ, તીર્થકર દિ.સં.).
પરિણમન, તત્ત્વ, પરમાર્થ, સ્વભાવ શુદ્ધિઃ પવિત્રતા ધારણ કરવી. સાધુવચન તથા તેના અર્થનું ધ્યેય શુદ્ધ સાધ્વીજનો માટે પ્રાયશ્ચિતના અને એકાર્યવાચી છે. દોષોથી રહિત સંયમ રક્ષાના ઘણા ભેદ છે. સિદ્ધાંત એ શુદ્ધ છે. આત્મા સાધના માર્ગમાં શુદ્ધિ અતિ સમસ્ત અન્ય દ્રવ્યોના રાગાદિ મહત્ત્વનું અંગ છે. કોઈ પણ દોષ ભાવથી રહિત થતા શુદ્ધ કહેવાય થાય ત્યારે પ્રાયશ્ચિત વડે ચિત્ત છે. નિરૂપાધિક રૂપ અનંતગુણ શુદ્ધિ અવશ્ય કરવી. સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org