________________
આકાશગામી ઋદ્ધિ
૪૦
જૈન સૈદ્ધાંતિક સ્વયંભૂ છે જીવ પુદ્ગલના | આક્રોશપરિષહ ક્રોધરૂપ કઠોર વચન, પરિણમન અનુસાર પપ્રત્યયી અવજ્ઞા, નિંદા વગેરે સાંભળવા ઉત્પાદ-વ્યય આકાશદ્રવ્યમાં હોય છતાં પ્રતિકાર કરવા સમર્થ છતાં,
એ સર્વે પાપકર્મનું ફળ છે. તેમ આકાશગામી ઋદ્ધિ: તપાદિ સાધન | જાણી પોતાની તપાદિ ભાવનામાં
વડે આકાશ શ્રેણીએ વાહનરહિત | સમતાથી સ્થિર રહે તો તે પરિષહ ગમન થાય તેવી શક્તિ.
જય છે. આકાશપુષ્પઃ આકાશમાં પુષ્પની | આક્ષેપણી કથા: બીજાઓની ઉત્પત્તિ નથી. તેની માન્યતા તે માન્યતાઓમાં દોષો બતાવીને અસતુ છે.
કહેવાની કથા. જે સાંભળીને આકાશભૂતઃ ભૂત જાતિના વ્યંતર દેવ. લોકોને કુતૂહલ થાય. આકાશાસ્તિકાય જીવ અને પુગલોને | આખેટઃ શિકાર. શિકારનો ત્યાગ જગા આપનારું તત્ત્વ.
કરવો અનર્થદંડ ત્યાગ ગુણવ્રત) આકાંક્ષા : અભિલાષા, (ઈચ્છા).
શિકારના શોખ ખાતર વસ્ત્ર, કાષ્ઠ આકિંચન્યધર્મઃ દસ યતિધર્મનું એક કે પાષાણની આકૃતિ બનાવીને
લક્ષણ. યતિ-મૂનિ સર્વ પ્રકારના છેદન-ભેદન કરવું તે શિકારનો પરિગ્રહથી રહિત, કર્મજનત ભાવ હોવાથી વજ્ય છે. એવા સંસારભાવોનો ત્યાગ કરી, પ્રકારનાં કાર્યો થતાં હોય તેવા નિજભાવમાં આચરણ તે સ્થાનોમાં કુતૂહલને કારણે જવું તે આકિંચન્ય ધર્મ છે.
પણ દોષ છે. આવું કૃત્ય આકીન: યકીન, શ્રદ્ધા.
અસતાવેદનીય કર્મબંધનું કારણ આકુલ: ગભરાયેલું.
બને છે. આકૃતિ: જે શરીર હોય તેનાં અંગોની | આગમઃ ગણધર ભગવંતોએ રચેલાં નિયત રચના ચિહ્ન) જેમ સૂંઢ, મૂળ શાસ્ત્રો. તથા ગીતાર્થ પૂંછથી હાથીની આકૃતિ આચાર્યોની પરંપરા યુક્ત મૂળ ઓળખાય. આકાર.
સિદ્ધાંતશાસ્ત્રોને આગમ કહે છે. આક્રમક હુમલાખોર.
સવિશેષ પક્ષપાતરહિત વીતરાગ આજંદઃ રુદન - વિલાપ.
પ્રભુ દ્વારા પ્રતિપાદિત, પૂર્વાપર આઠંદનઃ દુઃખને કારણે અશ્રુસહિત વિરોધથી રહિત આગમો પ્રમાણ વિલાપ કરવો તે.
છે. જેમાં જીવાજીવાદિ સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org