________________
સંવાસાનુમતિ
૩૦૮
જૈન સૈદ્ધાંતિક નથી. સાધુ-સાધ્વીજનો જેમણે | સંવેધભાંગા: બંધ ઉદય અને સત્તાની વ્રતોની મર્યાદા કરી છે તેઓ વિચારણા કરવી કે કેટલી કર્મ સહજપણે સંવર કરે છે. બાર પ્રકૃતિ બંધાય ત્યારે કેટલી ઉદયમાં ભાવનાઓથી ભાવિત થવાથી હોય, કેટલી સત્તામાં હોય. રાગદ્વેષ ક્ષીણ થાય છે. યોગ સંવ્યવહરણઃ આહારનો એક દોષ.
નિરોધ થવાથી સંવર સિદ્ધ થાય છે. | સંશય: આ શું હશે ?- ચાંદીની વસ્તુ સંવાસાનુમતિઃ પોતાનાં ધનાદિ, છે કે છીપ છે? દેવાદિ તત્ત્વોમાં
પરિવારાદિમાં મમતા હોય તેની દ્વિધા થવી તે સાંશયિક મિથ્યાત્વ વાત ન કરે, સાંભળે નહિ, માત્ર છે. સમ્યગ્દર્શનમાં ક્ષયોપશમની મમતા હોય.
ક્ષતિને કારણે સંશય - શંકા પેદા સંવાહ: જ્યાં પગથી માંડીને મસ્તક થાય પરંતુ તત્ત્વો પર દઢ પ્રતીતિ
સુધી ધાન્યના ઢગલા થાય તે. હોવાને કારણે તે શંકાને સાંશયિક સંવાહન : બહુ પ્રકારના અરણ્યોથી મિથ્યાત્વ ન કહેવાય. વસ્તુ અનેક યુક્ત મહાપર્વતના શિખરને ધમ છે. તેના અસાધારણ સંવાહન કહે.
સ્વરૂપનો નિશ્ચય ન થાય તો શંકા સંવિતિ: જ્ઞાનના અનુભવીને સંવિતિ થાય છે. પરસ્પર વિરોધી પદાર્થોને કહે છે.
સાથે જોઈને શું સાચું હશે તેવી સંવૃતઃ ઢંકાયેલું, જે જોવામાં ન આવે. શંકા પેદા થાય. જેમકે આત્મા શુદ્ધ સંવેગ પરિણામ: મોક્ષ પામવાની છે. બીજો કહે છે. આત્મા અશુદ્ધ
અતિશય રુચિવાળો તત્ત્વનિષ્ઠ, છે. તેમાં શું સાચું હશે? તેનો પરિણામ.
નિર્ણય ન થવો તે. સંવેગઃ સંસારભાવથી નિત્ય ડરતા ] સંસત્ક સાધુઃ કષાયો તથા વિષયોને
રહેવું. સમ્યગ્દર્શન, જ્ઞાન તથા વશીભૂત કોઈ ભ્રષ્ટ સાધુ સર્વ ચારિત્રનો સમાદર, લબ્ધિરૂપ દોષોનો ભોગ બનીને અશુભ સાત્ત્વિક ભાવ, પ્રસન્નતા, સંવેગ પરિણામોને પ્રાપ્ત કરે છે. અથવા છે. ધર્મભાવનાનો ઉલ્લાસ સંવેગ મંત્રાદિ વડે આજીવિકા કરે. છે. ધાર્મિક મહાત્માઓનો આદર, | રાજાદિને વશ વર્તે તે.
પંચ પરમેષ્ઠીમાં પ્રીતિ સંવેગ છે. ! સંસર્ગઃ કોઈના પરિચયમાં રહેવું તે. સંવેગની કથાઃ જે ક્યા દ્વારા જીવને | વસ્તુમાં ભેદભેદની અપેક્ષા. મોક્ષાભિલાષા પ્રગટે.
સંસાર: જન્મમરણવાળું કર્મજનત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org