________________
શબ્દકોશ
પ્રકારની લાગણીબુદ્ધિ પેદા થાય તેવો મગજનો ભાગ. જ્ઞાનચક્ષુ : અંતર્ચક્ષુ, પવિત્ર દૃષ્ટિ. જ્ઞાનદગ્ધ : અજ્ઞાની, અધુરા જ્ઞાનને કારણે થતો વિપર્યાસ. જ્ઞાનદ્રવ્ય : મંદિરો કે દહેરાસરોમાં થતી રકમની ઊપજ જે તે જ કાર્ય માટે વપરાય. જ્ઞાનધારા : વિશેષ પ્રયત્ન દ્વારા એક ઇષ્ટ વસ્તુમાં ઉપયોગને જોડવો. જ્ઞાનનાડી : : સુષુમણા નાડી. જ્ઞાનનિન્યતઃ સત્ય વસ્તુને, પોતાના જ્ઞાનને તથા જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા ગુરુને છુપાવનાર તથા ઉ૫કા૨ ભૂલી
જનાર.
જ્ઞાનપરિષહ : સાધુજનોને વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં પોતાને હલકો માનવાનો ભાવ.
જ્ઞાનપુલાક : જ્ઞાનને નિઃસાર બનાવનાર પુલાક લબ્ધિવાળો.
જ્ઞાનપ્રતિબંધક : સંશય, અસંભવનો, વિપરીત ભાવના પ્રતિબંધક છે. જ્ઞાનપ્રવાદ : ચૌદપૂર્વ માંહેનું પાંચમું
પૂર્વશાસ્ત્ર.
જ્ઞાનમાત્સર્યઃ જ્ઞાન સંબંધી મદ, અન્ય
લેવા યોગ્ય છતાં દ્વેષબુદ્ધિથી જ્ઞાન આપવાની ભાવના ન થાય. જ્ઞાનવૃદ્ધ જ્ઞાનમાં પારંગત અનુભવી. જ્ઞાનવૈરાગ્ય : જ્ઞાનપૂર્વક થયેલો ઉચ્ચ
૩૭૧
Jain Education International
શેયતત્ત્વ
વૈરાગ્ય. તત્ત્વબોધથી થયેલો સંસારત્યાગનો ભાવ.
જ્ઞાનસમાધિ : જ્ઞાન સ્વરૂપમાં લીનતા. જ્ઞાનાચાર : જૈનદર્શનના પંચાચારમાં પ્રથમ આચાર, જ્ઞાન ભણવું, ભણાવવું વગેરે. જ્ઞાનપ્રાપ્તિ માટેના વિનયાદિ ગુણોનું પાલન.
જ્ઞાનાતિશય : તીર્થંકર ભગવાનનો પૂર્ણજ્ઞાનરૂપી શ્રેષ્ઠ ગુણ, જેના વડે તેઓ લોકાલોકને સંપૂર્ણ જાણે. જ્ઞાનાતીત : જ્ઞાનના વિકલ્પથી પણ પાર
ગયેલા પૂર્ણજ્ઞાની. જ્ઞાનાવરણ ઃ કર્મની મુખ્ય આઠ પ્રકૃતિમાં પ્રથમ પ્રકૃતિ જે આત્માના જ્ઞાન સ્વરૂપને આવરણ કરે.
જ્ઞાનાવરણ કર્યું : આત્માની જ્ઞાન શક્તિ
દબાવનાર કર્મ. આ કર્મ સર્વઘાતી છે તેનો સંપૂર્ણ ક્ષય થતાં આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાનાવસ્થિતક : જ્ઞાનમાં સ્થિત થયેલું
જ્ઞાનાંતરાયકર્મ. જ્ઞાન પ્રાપ્તિમાં, તેના સાધનમાં અંતરાય આવે અથવા એક જીવ અન્યને પણ અંતરાય કરી કર્મ બાંધે.
જ્ઞાનોપયોગ : ઉપયોગના બે પ્રકારમાંથી વિશેષ જ્ઞાનને જ્ઞાન ઉપયોગ કહે છે. તેના આઠ ભેદ છે. શેયતત્ત્વ : જણાવા યોગ્યતત્ત્વ જગતના પદાર્થો વિષયક તત્ત્વ.
For Private & Personal Use Only
www.jainelibrary.org