________________
જીવિતાશંસા ૩૭૦
સરળ શુભાશુભ કર્મ અનુસાર જન્મ
ધારણ કરનાર. જીવિતાશંસા : જીવવાની ઇચ્છા. ! શાપ્ત: જ્ઞાન, સમજણ, બુદ્ધિ, ચેતના. સંથારો લીધા પછી પૂજા સત્કાર
સ્તુતિ. મળવાથી લલચાઈને જીવનને
જ્ઞાતઃ મહાવીર ભગવાનનું ઉપનામ. ઇચ્છવું.
જાણીતું, પ્રખ્યાત, વિદિત. જુક્તિ : ઉપાય, યુક્તિ.
જ્ઞાતજ્ઞેય: જાણેલું અને જણાવા યોગ્ય. જુગઃ યુગ, જમાનો.
જ્ઞાતત્વ: જ્ઞાન વડે જાણવાપણું અજ્ઞાનજુગલિયા સ્ત્રી-પુરુષનું જોડું જે સાથે
નો અભાવ. જન્મ, મરે સાથે. તેમનો નિર્વાહ
શાતધર્મકથાસૂત્રઃ જૈન ધર્મના કલ્પવૃક્ષ દ્વારા થાય. અત્યંત સરળ
અગિયાર માંહેનું એક અંગ સૂત્ર. હૃદયના હોય. મરીને સ્વર્ગે જાય.
શાતનંદન: જ્ઞાતપુત્ર - ભગવાન જુગુપ્સાઃ આરોપ, દોષ, નિંદા, ધૃણા,
મહાવીર સ્વામી. તિરસ્કાર, બીભત્સ, જુગુપ્સા,
જ્ઞાતવ્ય: જાણવાલાયક વસ્તુ. મોહનીય પ્રકૃતિ કે એના ઉદયથી
જ્ઞાતા: અંતરાત્માનું જ્ઞાન ધરાવનાર,
જ્ઞાની. મલિન વસ્તુ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય. નિંદા થાય.
જ્ઞાતાઅંગઃ જૈન ધર્મના મુખ્ય બાર જુગુત્સોપાદક: તિરસ્કાર/કંટાળો
અંગમાંનું એક અંગ. ઉપજાવનારું.
જ્ઞાતાજ્ઞાત: જાણેલું તથા અજાણ્યું. જુહારમિત્ર: જુહાર – નમસ્કાર. માર્ગે
જ્ઞાતાધર્મકથા: જૈનધર્મના અગિયાર મળતા ફક્ત અન્યોન્ય નમસ્કાર
માંહેનું છઠું અંગ. ગણિપિટકના કરવા કે ખબર પૂછવા જેટલો
બાર માંહેનું એક સૂત્ર. સંબંધ.
જ્ઞાન: ચૈતન્યનું લક્ષણ, સંસારીને જૈનદર્શનઃ જિનેશ્વર દેવોએ પ્રતિપાદન
વસ્તુનો ઇન્દ્રિય સાથે મનનો કરેલું દર્શન.
સંબંધ થતાં આત્માને તે તે વિષયજૈનેતર ઃ જૈન સિવાયનું.
નું જ્ઞાન થાય તે પરોક્ષ છે. જ્ઞાનીને જોહરઃ જીવિત સ્ત્રીનું અગ્નિ સ્નાન,
ઉપયોગ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન થાય જૌહર નાનું તળાવ. રત્ન. શોભા.
જ્ઞાનકથા : મોક્ષ સંબંધી કથા. જ્વરા : મૃત્યુ, મોત. જ્વલંત : તેજસ્વી.
જ્ઞાન કેન્દ્ર : સામાન્ય રીતે જ્યાંથી દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org