________________
૨૦
છે.
અપાય
જૈન સૈદ્ધાંતિક અપાપ: પાપરહિત.
અપ્રતિક્રમણ પ્રતિક્રમણરહિત, પાપની અપાયઃ પાપમય પ્રવૃત્તિ. સાત પ્રકારના | આલોચનારહિત. ભયાદિ.
અપ્રતિઘાત –દ્ધિઃ કોઈથી પ્રતિઘાત ન અપાય વિચય : પાપ દુઃખદાયી છે તેવી પામે તેવી ઋદ્ધિ. વિચારણા. ધર્મધ્યાનનો એક ભેદ | અપ્રતિઘાતી: સૂક્ષ્મ પદાર્થોને
અવરોધરહિત જાણે, કેવલજ્ઞાન. અપાઈ પુદ્ગલ પરાવર્ત ચરમ પુદ્ગલ અપ્રતિ ચક્રેશ્વરી: પદ્મપ્રભુની શાસક
પરાવર્તથી અડધું વીત્યા પછીનું યક્ષિણી.
બાકી રહેલું પુદ્ગલ પરાવર્ત. અપ્રતિપાતી: અવધિજ્ઞાનનો એક અપૂર્વકરણઃ જીવોના પરિણામની પ્રકાર, પ્રાપ્ત થયેલું જન્માંતરે સાથે
ક્રમપૂર્વક વિશુદ્ધિનાં સ્થાનકો. આવે, કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી આઠમું ગુણસ્થાન. આ રહે. સવિશેષ તીર્થકરને હોય છે. ગુણસ્થાનનાં ક્ષાયિક અને | અપ્રતિબદ્ધઃ બોધ નહિ પામેલો. ઔપથમિક બે ભાવની સંભાવના | અપ્રતિષ્ઠાનઃ સાતમી નરકનું ઇંદ્રક છે. પ્રત્યેક સમયે અનંતગુણી . બીલ. કર્મનિર્જરા થઈ વિશુદ્ધિ થાય છે. | અપ્રત્યવેક્ષિતઃ અપમાર્જિત, જયણા અપૂર્વકરણ સમ્યકત્વની કર્યા વગરનું. પ્રાપ્તિકરણ છે. આત્મપરિણામ છે. | અપ્રત્યાખ્યાન: વ્રત પચ્ચક્ખાણરહિત. મનની ઉત્તમ શુભ અવસ્થા છે. અણુવ્રત-દેશવિરતિને સૂચક છે. અહીં કર્મગ્રંથિ ભેદાય છે, અને ! અપ્રત્યાખ્યાનાવરણઃ દેશસંયમના જીવ સમ્યકત્વનો અધિકારી બને ભાવ થવા ન દે. દેશવિરતિને છે સંસારીની જડ અહીંથી ઉપડે ઘાતક હોય, તેવો કષાય.
| અપ્રદેશી : એક આકાશ પ્રદેશે એક અપોહઃ સંશયના કારણભૂત વિકલ્પનું કાલાણને અપ્રદેશી કહે છે. કાલ સમાધાન.
પરમાણુને બીજો પ્રદેશ નથી. અપૌરુષેયઃ આગમના પૌરુષેય કે | અપ્રમત્ત સંયતઃ સાતમું ગુણસ્થાનક, અપૌરુષેય ભેદ છે.
પ્રમાદરહિત સંયમ. અપ્રજ્ઞાપનીયઃ જણાવી ન શકાય તેવું. | અપ્રવિચારઃ કોઈ પણ ગુણ કે પર્યાયમાં અપ્રતિકર્મ સંયમના બળથી દેહના સ્થિર વિચારધારા. પ્રતિકારરહિત હોવું.
અપ્રશસ્ત અસકાર્ય, જેનાથી અહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org