________________
શબ્દકોશ
૩૩૭
અપાયરિચય ધર્મધ્યાન અનેકાંતદર્શનઃ દરેક વસ્તુનું એના | અપરિગ્રહઃ મોહનો ત્યાગ, સર્વ વસ્તુ
પાસાપરત્વે જુદી જુદી રીતે જ્ઞાન | ના ત્યાગી સાધુજનોનું મહાવ્રત. થાય છે એવો મત.
અપરિગ્રહઅણુવ્રત: ધન-ધાન્ય વગેરેઅનેકાંતવાદઃ વસ્તુનું એકાંત સ્વરૂપ ન ની અમુક હદ ઠરાવી તે ઉપરાંતનો
માનવું એવો મત, સ્યાદ્વાદ આહૂત- ત્યાગ કરવાનું શ્રાવકનું પાંચમું દર્શન, દરેક વસ્તુનું એના પાસા વ્રત. પરત્વે જુદી જુદી રીતે જ્ઞાન થાય ! અપરિગ્રહી: સંગ્રહ ન રાખનારું. છે એવો જેન તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત, અપરિણતઃ પૂરેપૂરી અચેત એટલે જેનવાદ.
નિર્જીવ ન થઈ હોય તે વસ્તુ અનેકાંતિકવાદઃ વસ્તુના અનંત ધર્મો ભિક્ષામાં લેવાથી મુનિને લાગતો
બતાવનારી ઉપદેશ આપવાની દોષ. રીત.
અપર્યાપ્તકર્મ : જેને લીધે જીવ પોતાને અનેષણીયઃ સાધુએ ન લેવા જેવું. યોગ્ય પર્યાપ્તિ એટલે પૂરેપૂરી અન્યત્વઃ પરિણામિકભાવ. એટલે શક્તિ મેળવી શકતો નથી. એવું
આત્માની સ્વાભાવિક અવસ્થા પાપકર્મ. માંહેનો શુદ્ધ ભાવ.
અપર્યાપ્તિઃ અપૂર્ણતા, ઓછાપણું. અન્યત્વભાવનાઃ જુદાપણાનો વિચાર, અપવર્ગ છેડો, સમાપ્તિ, મોક્ષ, મુક્તિ, ચિંતન,
નિર્વાણ. અન્યલિંગીઃ જૈનેતર પોશાકવાળું. | અપવર્ગ: મોક્ષ પામેલું. અન્વેષણા: ગૃહસ્થથી અપાતી ભિક્ષા અપવર્જનઃ ત્યાગ. લેવાપણું.
અપવર્જિત : મુક્ત - છુટકારો મેળવેલું. અપકર્ષણઃ કર્મની સ્થિતિમાં એટલે અપવર્તના: મનની વૃત્તિ પ્રમાણે
આત્માની સાથે કર્મના રહેવાના આ અગાઉનાં બાંધેલા કર્મની લાંબી વખતમાં ઘટાડો.
સ્થિતિ અને તીવ્ર રસમાં થતો અપકાય: પાણીના જીવનો વર્ગ, જેમનું ઘટાડો.
શરીર પાણી છે. જીવના છ ભેદ- ] અપાય : શંકા વિનાનું જ્ઞાન. માંનો એક ભેદ,
અપાયરિચય ધર્મધ્યાન: ધર્મધ્યાનના અપડિલેહણ : લૂગડાં, પુસ્તક વગેરે ચાર ભેદ માંહેનો બીજો, જીવ વાપરવાની વસ્તુની નહિ કરાતી સંસારમાં દુ:ખ કેમ ભોગવે છે તપાસ.
તેનો વિચાર. દોષના સ્વરૂપનું
Jáin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org