________________
૩૩૮
અપાસરો
સરળ, ચિંતન.
વ્રતમાં અંતરાય રૂપ લોભ. અપાસરો: જૈન સાધુ, સાધ્વીને અપ્રત્યાખાનિકાઃ વ્રત ન હોવાને લીધે ઊતરવાનું ઠેકાણું, જૈનનું ધર્મ | લાગતી ક્રિયા એટલે દોષ. સ્થાનક. (ઉપાશ્રય)
અપ્રમત્ત : અપ્રમાદી, મદ, વિષય, અપુદ્ગલઃ સિદ્ધ ભગવાન.
કષાય, નિદ્રા વિકથા આદિ પ્રમાદ અપુનબંધકઃ અલ્યાધિક રાગ-દ્વેષ વગરનું. વિનાનું, કેમકે રાગદ્વેષ ન હોય તો | અપ્રમત્તસંવત : પ્રમાદ વિનાનો સાધુ,
કર્મનાં બંધન લાગતાં નથી. સાતમે ગુણસ્થાને પહોંચેલો જીવ. અપૂર્વકરણ : ચૌદ ગુણસ્થાનક માંહેનું | અપ્રમાણઃ પ્રમાણ ઉપરાંત આહાર આઠમું.
કરવાથી સાધુને લાગતો દોષ. અપ્રત્યાખાનઃ શ્રાવકના વ્રત લેવાના ! અપ્રમાણભોજી : બત્રીસ કોળિયાથી
ભાવને અટકાવનાર કષાય એટલે વધારે આહાર કરનાર. ક્રોધ, માન, માયા ને લોભનાં | અપ્રમાર્જિત: નહિ વાળેલું, સાફ કર્યા પરિણામ.
| વિનાનું, અપ્રત્યાખાનક્રિયા: પચ્ચકખાણ એટલે | અપ્રમાજિતચારી: વાળ્યા વિનાની
પાપના ત્યાગની પ્રતિજ્ઞા ન જગ્યામાં બેસનાર કે ચાલનાર કે કરવાથી લાગતો દોષ.
પરઠનાર એટલે નકામી ચીજો અપ્રત્યાખાનાવરણ : શ્રાવકના વ્રત | (મળમૂત્રાદિ) ત્યાગનાર સાધુ.
લેવાની વૃત્તિને અટકાવનાર કષાય | અપ્રશસ્તકાયવિનય: અધમ કાર્ય ક્રોધ, માન, માયા, લોભ તેની કરતાં શરીરનું રોકાણ, દુષ્ટ કાર્યથી અસર વધારેમાં વધારે એક વર્ષ
કાયાને દૂર રાખવાનું. રહે છે.
અપ્રશસ્તવિહાયોગતિ: પાપરૂપ અપ્રત્યાખાનાવરણક્રોધઃ એક વરસ ગણાતી ૮૨ પ્રકૃતિ માંહેની એક,
સુધી ભૂંસાય નહિ અને શ્રાવકના જેને લીધે જીવ અશુભ ગતિ વ્રત ન લેવા દે એવો ક્રોધ.
(ચાલ) પામે છે. અપ્રત્યાખાનાવરણમાન : શ્રાવકના વ્રત અબાધાકાળઃ કર્મના બંધ અને ઉદય લેવામાં બાધારૂપ ગર્વ.
વચ્ચેનો કાળ. અપ્રત્યાખાનાવરણમાયા : શ્રાવકના અભવિતવ્ય: ન થવા જેવું.
વ્રત ન લેવા દે એવું કપટ. અભવિય : મોક્ષ ન પામે એવું. અપ્રત્યાખાનાવરણલોભઃ શ્રાવકના અભવ્યત્વ મોક્ષ માટે લાયક ન હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org