________________
પ્રસ્થ.
૧૮૦
જૈન સૈદ્ધાંતિક રજૂઆત.
પ્રાણના બે પ્રકાર છે. ૧. દ્રવ્યપ્રાણ, પ્રસ્થ: ધાન્ય આદિ જેનાથી પામી ૨. ભાવપ્રાણ.
શકાય તે, તોલનું એક વિશેષ દ્રવ્યપાણ: પુદ્ગલ દ્રવ્યથી જે પ્રમાણ.
ઉત્પન્ન થાય તે દ્રવ્ય પ્રાણ દસ પ્રસ્થાપકઃ દર્શનમોહ ક્ષપણાના (ક્ષય). પ્રકારે છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ
પ્રારંભ સમયમાં સ્થિત સમ્યકત્વ યોગ) શ્વાસોચ્છુવાસ, આયુષ્ય. પ્રકૃતિની પ્રથમ સ્થિતિનો આ પ્રાણો જન્મથી મરણપર્યંત અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તેના હોય છે. તે જીવના સ્વભાવરૂપ અંત સમય પર્યત પ્રસ્થાપક અને નથી. અંત નિષેક પર્યત નિષ્ઠાપક ભાવપ્રાણ : દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેવાય છે.
(સ્થિરતા) વીર્ય (શક્તિ) સંસારી પ્રહાર સંક્રામિણીઃ એક મંત્રવિદ્યા. જીવોને - દ્રવ્ય અને ભાવપ્રાણ બંને પ્રાફ : પૂર્વ દિશા. પ્રાચ્ચ).
હોય, તેના ભાવ પ્રાણ અશુદ્ધ છે. પ્રાકાર: જિનગૃહ આદિમાં પાકી ઈંટો સિદ્ધ જીવોને ભાવ પ્રાણ શુદ્ધ છે.
દ્વારા જે વરંડા - ગેલેરી બનાવે છે. દ્રવ્યપ્રાણ નથી. પ્રાકૃત સંખ્યા સામાન્ય અંક - સંખ્યા. પ્રાણતઃ કલ્પવાસી દેવોનો એક પ્રાગભાવ: વર્તમાન પર્યાયનો પૂર્વ ભેદ.
પર્યાયમાં અભાવ તેને પ્રાગભાવ. પ્રાણનાશક: શરીરના દ્રવ્ય પ્રાણોનો આગામી પર્યાયમાં વર્તમાન નાશ કરે તેવા ઝેર, અગ્નિ જેવા
પર્યાયનો અભાવ તે પ્રધ્વસાભાવ. પદાર્થો. આત્માના જ્ઞાનાદિના પ્રાચી: પૂર્વદિશા.
ભાવપ્રાણોનો વિનાશ કરે તેવા પ્રાણઃ કાલનું પ્રમાણવિશેષ.
રાગદ્વેષાદિ. પ્રાણ : જીવમાં જીવતવ્યના લક્ષણને | પ્રાણવાદઃ દ્વાદશાંગ ગ્રુતજ્ઞાનનું
પ્રાણ કહે છે. મુખ્યત્વે જીવના અગિયારમું પૂર્વ ઇન્દ્રિયાદિ વ્યવહાર પ્રાણ છે. | પ્રાણસંયમઃ પ્રાણાયામ દ્વારા
જીવની ચેતનત્વ શક્તિ તેનો શ્વાસોચ્છવાસનો સંયમ. નિશ્ચયપ્રાણ છે. જીવની | પ્રાણાતિપાતઃ હિંસા, પ્રાણીઓના એકેન્દ્રિયાદિ જાતિ પ્રમાણે પ્રાણ | પ્રાણનો મન વચન કે કાયાથી હોય છે. જેના સંયોગથી જીવ વિયોગ કરવો. તે જીવનો જીવન અવસ્થાને પ્રાપ્ત થાય છે. | હિંસાવિષયક વ્યાપાર છે. પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org