________________
કલ્પવ્યવહાર
૭૦
જૈન સૈદ્ધાંતિક યુગલિક માનવીના જીવનની | આ કલ્યાણકોના નિમિત્તે સાધકો જરૂરિયાત પૂરી કરે. તેથી ઇચ્છિત તપ કરે છે. તથા ઉત્સવ કરે છે.
ફળ આપનાર વૃક્ષ કહેવાય છે. | કલ્યાણમંદિરસ્તોત્રઃ શ્વેતાંબરાચાર્ય શ્રી કલ્પવ્યવહાર: શ્રુતજ્ઞાનનું નવમું | સિદ્ધસેન દિવાકર રચિત શ્રી અંગબાહ્ય, કલ્પાકલ્પ.
પાર્શ્વનાથ સ્તોત્ર કલ્પસૂત્ર: જે. જેનદર્શનનું મહાન કલ્લોલઃ પાણીના તરંગો, દરિયાઈ
શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ ભરતી. દિવંસ વાચના થાય. તેમાં સાધુની કવલાહારઃ મનુષ્ય, પશુ-પક્ષી આદિનો સમાચારી તથા મહાવીર સ્વામી કોળિયાથી લેવાતો આહાર, વગેરે ચાર તીર્થકરનાં કવિતા: કાવ્ય, મધુર સ્વરે ગવાતી જીવનચરિત્રોનું કથન છે.
પ્રાસવાળી રચના. કલ્પાતીત દેવઃ દેવલોકમાં સ્વામી- | કષાયઃ બગાડવું, મારવું, ઘસવું.
સેવકના આચારરહિત દેવલોક ગળામાં સ્વાદને બગાડે તે કષાય (કલ્પોપન).
- તૂરો સ્વાદ. મનની વૃત્તિઓને કલ્પાન્તકાલઃ કળિયુગનો અંતિમ બગાડે તે કષાય.
પ્રલયકાળ, સર્વથી જઘન્ય કાળ. | કષાયઃ કષ, સંસાર, આય, વૃદ્ધિ, કલ્યાણ: શ્રુતજ્ઞાનનું દસમું પૂર્વ. સંસારની વૃદ્ધિ. ક્રોધ, માન, માયા કલ્યાણક: જૈનદર્શનમાં તીર્થંકર અને લોભ ચાર પ્રકારના કષાય
ભગવાનના તીર્થંકર નામકર્મના છે. તે દરેકના ચાર પ્રકારથી યોગે પાંચ વિશિષ્ટ પ્રસંગોનો દેવો કષાયના સોળ ભેદ થાય. – માનવો દ્વારા મનાતો મહોત્સવ. આત્માના ચારિત્રરૂપ પરિણામોનો તે જગતના જીવો માટે ઘાત કરે. આત્માના પોતાના કલ્યાણકારી છે. તીર્થકર કિલુષિત પરિણમનને કષાય કહે છે નામકર્મનો પુણ્યાતિશય હોવાથી તેની સાથે રહેતા નવ નોકષાય કલ્યાણકો તીર્થંકરનાં જ હોય. ૧. (કષાય જેવા) હાસ્ય, રતિ, અરતિ, ચ્યવન કલ્યાણક દેવલોકમાંથી ભય, શોક, ગ્લાનિ, સ્ત્રી પુરુષ, ચ્યવન થવું ગર્ભધારણ કાલ), ૨. નપુંસકવેદ. આત્માના સ્વાભાવિક જન્મકલ્યાણક. ૩. દીક્ષા કલ્યાણક, ગુણોને કષ (બાંધ) કરે છે. જેથી ૪. કેવળ જ્ઞાન કલ્યાણક. ૫. જીવ દુર્ગતિ પામે છે. આત્માના નિર્વાણ કલ્યાણક.
ચારિત્ર ગુણનો ઘાત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org