________________
૧૫૪
પાદ્ય સ્થિતિકલ્પ
જૈન સૈદ્ધાંતિક વગર વિહાર કરનાર.
અને દુર્ગતિ છે. તેથી તેનો પાદ્ય સ્થિતિકલ્પ: દિ મુનિજનો અંશમાત્ર ત્યાજ્ય છે.
વર્ષાકાળમાં ચાર માસ એક | પાપભીરુતાઃ પાપ કરવાથી ડરવું. સ્થાનમાં રહે, વિહાર ન કરે તે | પાપાનુબંધી પાપ: જે કર્મોના ઉદયથી પા નામનું દસમું સ્થિતિકલ્પ છે) | વર્તમાનકાળે દુઃખ હોય. વળી વર્ષાકાળમાં જમીન પર જીવજંતુની હિંસાદિ વડે નવું ભાવપાપ બંધાતું રક્ષા માટે આ નિયમ પાળવાનો છે. હોય તે. અષાઢ સુદ ચૌદશથી કાર્તિક સુદ ! પાપાનુબંધી પુણ્યઃ જે કર્મોના ઉદયથી ચૌદશ સુધીનો આ કાળ છે. વર્તમાન કાળે સુખ સૌભાગ્ય અત્યંત આપત્તિ જેવા સમયમાં ભોગવે, પરંતુ હિંસાદિ કરી નવું અન્ય સ્થાનમાં જવાનું બને તે પાપ બાંધે. પાપનો બંધ કરાવે તેવું અપવાદ છે. (જે.સં) ૮ માસના પુણ્ય. આઠ કલ્પ અને ચૌમાસીનું | પાપોપદેશ: હિંસા કરવામાં, અન્યને
સ્થળપરિવર્તન તેમ નવ કલ્પ છે. દુઃખ દેવામાં દોષ નથી, કે પાન : ચાર આહારમાં પ્રવાહી મિથ્યાચારનો ઉપદેશ આપવો. પદાર્થોનો આહાર.
અનર્થદંડ આઠમા વ્રતમાં વિશેષ પાપ: જે જીવને શુભથી દૂર રાખે છે. પ્રકાર બતાવ્યા છે.
દુઃખરૂપ છે, જે કર્મ વડે અનિષ્ટ | પારભવિક: પરભવ સંબંધી જ્ઞાન પદાર્થોની પ્રાપ્તિ થાય છે. અશાતા |
શક્તિ . ભોગવવી પડે છે. હિંસાદિ પારમાર્થિક પ્રત્યક્ષ જે જ્ઞાન અતીન્દ્રિય અવતાદિ અશુભ પરિણામો છે તે જ્ઞાન, કેવળજ્ઞાન. અશુભ યોગાશ્રવ પાપરૂપ છે. પારસમણિ : એક પ્રકારનું રત્ન. જેના આહારાદિ ચાર સંજ્ઞા, ત્રણ | સ્પર્શથી લોખંડ સોનું બને. અશુભ લેશ્યા, ઇન્દ્રિય વિષય, .. પારિણામિક ભાવ: ચોક્કસ પ્રકારનો લોલુપતા, આર્ત રૌદ્રધ્યાન, રાગાદિ સ્વભાવ, પ્રત્યેક પદાર્થના સર્વે પાપરૂપ ભાવ છે. તે નિંદનીય નિરૂપાધિક તથા સૈકાલિક છે. પવિત્ર પુરુષોની નિંદા કરવી. સ્વભાવને પરિણામિક ભાવ કહે નિદ્યભાવ રાખવો, તે પાપરૂપ છે. છે. અન્ય પદાર્થોના સંયોગથી જેના વડે હિંસાદિભાવ થાય તે સર્વ ઉપાધિવશ પદાર્થ અશુદ્ધ પાપરૂપ છે. તેનું પરિણામ દુઃખ પ્રતિભાસિત હોય છે. છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org