________________
રાગ
શબ્દપરિચય
૨૩૩ આચરણ વિષયક પ્રાકૃત ગાથાબદ્ધ | ખાવાપીવાની અતિ લોલુપતા. ગ્રંથ.
રસઘાતઃ પૂર્વે બાંધેલાં કર્મોના રસનો રસઃ સ્વાદને રસ કહેવામાં આવે છે. (તીવ્રતાનો) દર અંતર્મુહૂર્તે અનંત
જે જીભ વડે ચાખી શકાય છે. અનંત ભાગ કરીને હણવો. મંદરસ નામકર્મમાં જે કર્મના ઉદયથી કરવો. અપૂર્વ કરણમાં આ દશા જીવના શરીરમાં પ્રતિનિયત
હોય છે. તીખાશ આદિ રસ ઉત્પન્ન થાય | રસબંધ : કર્મોની તીવ્ર – મંદતારૂપે ફળ છે તે કર્મસ્કંધને રસ કહે છે. તેના આપવાની શક્તિવિશેષ. તેના પાંચ ભેદ છે. તીખો, કડવો, ચાર, ત્રણ, બે, એકઠાણિયા રસ કષાયેલો (તૂરો, ખાટો, મધુર, આ હોય છે. મૂળ ભેદના અન્ય અનેક ભેદો છે. | રસવર્ધક રચના: જે શાસ્ત્રોની રચના ઘી દૂધ આદિ ગોરસ છે, સાકર { એવી હોય કે વાંચતાં વાંચતાં રસ ગોળ આદિ ઈશુરસ છે. દ્રાક્ષ, કેરી { વધે. ફળરસ છે. તેલ, સીંગ આદિ ! રહસ્ય: કોઈ વસ્તુનો છૂપો કે અગત્યધાન્યરસ છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ નો ભેદ. રસની મુખ્યતા છે તેથી જીભને રહસ્યાભ્યાખ્યાન: સ્ત્રી-પુરુષ દ્વારા રસના કહે છે.
એકાંતમાં કરેલા આચરણને રસ પરિત્યાગ બાહ્ય તપ કહ્યું છે, ! અન્યત્ર પ્રગટ કરી દેવું તે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ રહોભ્યાખ્યાન છે. (ગળપણ) આ રસના પદાર્થો એક | રાઈ પ્રતિક્રમણ : રાત્રિમાં લાગેલા સાથે, કે એક એક દિવસે એક એક . દોષોની ક્ષમા રૂપ પ્રભાતે કરાતું રસનો ત્યાગ કરવો. તે ઉપરાંત પ્રતિક્રમણ. અમુક ફળ, મીઠું, વગેરેનો ત્યાગ રાક્ષસ: વ્યંતર દેવોનો એક ભેદ છે. તે રસત્યાગ છે. જેના વડે રાક્ષસ દ્વીપમાં રહેવાવાળા ઇન્દ્રિયોનો જય-સંયમ થાય છે. વિદ્યાધરોનો વંશ રાક્ષસવંશ રસનાનો જય થતાં અન્ય કહેવાય છે. રાક્ષસને ભીષણરૂપની ઇન્દ્રિયોનો સંયમ થાય છે. ક્રિયાઓ કરવી પ્રિય છે. રસત્યાગ કરીને આસક્તિ ઉત્પન | રાગ : ઇષ્ટ પદાર્થોમાં પ્રીતિ-રીતિ તે રાગ
કરવી તે તપને અતિચાર લાગે છે. છે. તેનો દ્વેષ સાથે અવિના-ભાવી રસગારવ ઋદ્ધિ: ગારવ = આસક્તિ, સંબંધ છે. રાગ ઈનિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org