________________
ભક્ત
૧૯૦
જૈન સૈદ્ધાંતિક હોવાથી દ્વિજ કે બ્રાહ્મણ કહેવાય છે. | નો ત્યાગ કરી સંલેખના લેવી. સામાન્ય રીતે ચાર વર્ષમાં બ્રાહ્મણ (અનશન) એક વર્ણ છે. સવિશેષ તપ, ! ભક્તામર સ્તોત્ર: ન્યૂ.આ. માનતુંગ શાસ્ત્રજ્ઞાન તથા સંસ્કારી | રચિત આદિનાથ ભગવાનનું જાતિયુક્ત બ્રાહ્મણ છે. એક વાર | સંસ્કૃત છંદબદ્ધ સ્તોત્ર. જન્મથી અને બીજી વાર ક્રિયાથી | ભક્તિ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એમ બે પ્રકારથી દ્વિજ કહેવાય છે. કે સાધ્વી સર્વને માટે અહંત માત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલો જ તીર્થંકર પરમાત્માની વંદના, બ્રાહ્મણ કહેવાતો નથી. સ્તુતિ, પૂજા, વગેરે દ્વારા ભક્તિ બ્રાહ્મણત્વમાં ગુણ-કર્મ પ્રધાન છે મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે. કેવળ જન્મ નહિ. જે હિંસારૂપ ભાવોની વિશુદ્ધિ સાથે ભગવાન ધર્મની ઘોષણા કરે, જે મદ્ય માંસ પ્રત્યે અનુરાગ તે ભક્તિ છે. ભોજી છે તે અધર્મી બ્રાહ્મણ છે. લૌકિક ભક્તિ સંસારના દોષના બીજરૂપ છે. તે પ્રયોજનરૂપ હોય છે તે સાચી સન્માનનીય નથી. જે સત્ય, શૌચ, ભક્તિ નથી. વાસ્તવિક ક્ષમા અને દમન જેવા ધર્મનું ભાવભક્તિ સમ્યગુદૃષ્ટિને હોય, આચરણ કરે છે તે પ્રશંસનીય છે. મિથ્યાષ્ટિની મનાતી નથી. વાસ્તવમાં બ્રાહ્મણનો વિદ્યાવ્યાસંગ ભક્તની વાણીમાં ભાષામાં એ મહાગુણ છે.
ભગવાન પ્રત્યે કર્તાભાવનો ‘આરોપ હોય છે. જેમકે વચનથી
સ્તુતિ કરે, મનથી ભાવવંદના કરે. ભક્ત: ગણિતની દૃષ્ટિએ ભાગાકાર- શરીર દ્વારા પ્રસન્ન ચિત્તે વિવિધ | વિધિમાં ભાજ્યરાશિને ભક્ત કહે પૂજા કરીને લોકોત્તમ પરમાત્મા
છે. ભગવાનના અનુયાયીને ભક્ત જિનેન્દ્ર મને પરિપૂર્ણ જ્ઞાન, સમાધિ કહે છે. આહારના પ્રકારમાં આ કે બોધિ આપજો. મારા પર શબ્દ વપરાય છે.
અનુગ્રહ કરજો. એમ કહે – માગે. ભક્તપાન વિચ્છેદઃ આશ્રિતજનોને યદ્યપિ પરમાત્માને નિમિત્ત કરીને
સમયસર ભોજન પાણીનો વિયોગ ભાવવિશુદ્ધિ તો સ્વયં પોતાના કર્યો હોય, તે દોષ છે.
ચિત્તની થવાથી બોધિ વગેરે પ્રાપ્ત ભક્તપ્રત્યાખ્યાનમરણ : ચારે આહાર- થાય છે. પરંતુ પરમાત્માનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org