________________
સુખદાયક - સુખપ્રદ
૩૧૬
જૈન સૈદ્ધાંતિક લૌકિક તથા અલૌકિક. સુખ શક્તિઃ આકુળતા રહિત જેનું લૌકિક: પુણ્યકર્મના ફળથી લક્ષણ છે. ઇન્દ્રિયોના વિષયો મળે તેમાં સુખ | સુખ શેલિયાપણું શરીરને સાચવવા લાગે. બાહ્ય સાધન વડે પ્રીતિ પ્રયત્ન કરવો. તેમાં સુખ માનવું ઊપજે. શરીરમાં સાતાનો ઉદય સુખાનુબંધ: અનુભવમાં આવેલાં સુખ ઉપજાવે. આ લૌકિક સુખ વિવિધ સુખોનું પુનઃ પુનઃ સ્મરણ દુઃખનું કારણ છે. કારણ કે કરવું. પરાધીનતા યુક્ત આક્રમતા છે. સુખાસનઃ અનુકૂળતા સહિત બેઠક - વળી વિષયવાસના આત્માને બેસવું. અનિષ્ટ છે. સંસારના પરિભ્રમણનું સુગતઃ જેનું જ્ઞાન પ્રશંસાપાત્ર છે, જે કારણ છે.
અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી મુક્તિ અલૌકિક સુખ : નિરાકુળ દશા પામ્યા છે. યુક્ત છે. સ્વાધીન છે. ઇન્દ્રિયાતીત | સુગાત્રા: વારાંગના પુત્ર. છે. કર્મજન્ય ફ્લેશોથી મુક્ત છે. સુજ્ઞઃ હિતાહિતનો વિચાર કરવાવાળા વિકલ્પ રહિત હોવાથી સમાધિ- સુતજન્મ: પુત્ર જન્મ જન્ય સુખ છે, જેમાં નિરામય સુદિપક્ષઃ અજવાળિયાવાળું આનંદની ઉપલબ્ધિ છે. દુઃખરહિત પખવાડિયું. સુખ તે સાચું સુખ છે. છદ્મસ્થ | સુધા : અમૃત. સમકિતવંત જીવને આંશિક સુધીઃ પંડિત, વિદ્વાન, વિશિષ્ટ બુદ્ધિઅલૌકિક સુખનું વદન હોય છે. વાળો. સિદ્ધોનું સુખ અનંત અવ્યાબાધ સુધીરઃ ઘણી ધીરજવાળો. ઊંડા
વિચારવાળો. સુખદાયક - સુખપ્રદઃ સુખ કે આનંદ સુપાર્શ્વનાથઃ વર્તમાન ચોવીસીના ઉપજાવનાર.
- સાતમા તીર્થંકરદેવ. સુખબોધ: સરળતાથી સમજાય તેવો સુપ્તઃ નિદ્રાનો એક પ્રકાર. આળસ. બોધ.
સુભગઃ નામકર્મની પ્રકૃતિ છે, જેના સુખમકાળઃ સુષમકાળ. જેમાં સુખ - ઉદયથી પ્રીતિકરણપણું થાય છે.
સમૃદ્ધિ, બળ વગેરેની વિશેષતા સુભદ્રઃ સજ્જનતાનો ગુણ. હોય. અવસર્પિણી કાળનો બીજો સુભાષિત: ઉચ્ચ સંબોધન - ભાષણ. આરો.
સુમતિનાથઃ વર્તમાન ચોવીસીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org