________________
શબ્દકોશ
૩૬ ૭
ચૈત્યવાસી ચાતુર્માસ : ચાર માસ, સાધુ સાધ્વી- | આભાસ. દુન્યવી મલિનતાને
જનો અષાઠ સુદ ચૌદશથી કારતક | વળગી રહેનારો જીવાત્મા. સુદ ચૌદસ સુધી એક જ સ્થાનમાં | ચિનગારી: અગ્નિનો તણખો, પ્રેરણા. રહે તે.
કજિયો કરાવવો. ચારણઃ ઉચ્ચ આદર્શને અનુસરી | ચિન્મયઃ પરમાત્મા, નિર્મળમતિ, જ્ઞાન
ઉત્તમ જીવન જીવનાર સાધક. થી ભરપૂર, કેવળજ્ઞાનમય. ચારિત્ર મોહનીય : જૈન દર્શનમાં કર્મની | ચિરપરિશીલન: લાંબા સમયનો
આઠ પ્રકૃતિમાં ઘાતકર્મની પ્રકૃતિ, | અભ્યાસ. કર્મપ્રકૃતિના રાજા જેવી. જીવને | ચિરસ્થાયીઃ લાંબો વખત ટકે તેવું. સત્યનું ભાન ભુલાવનાર, ચારિત્ર- | ચિરંતનઃ જૂનું, પુરાતન, પ્રાચીન. ધર્મને અટકાવનાર.
| ચિંતન : એક ચિત્તથી ભક્તિ, વિચાર, ચારિત્ર વિનય : શિષ્ટાચાર, નમ્રતા. સ્મરણ કરવું, ધારણા, ધ્યાન. ચિકિત્સાદોષ? સાધની ભિક્ષામાં ! ચૂલિકા આગળનાં પ્રકારોની પુરવણી, લાગતો દોષ.
એ નામનો એક કાળ વિભાગ. ૮૪ ચિતિશક્તિઃ આત્મ-ચૈતન્ય શક્તિ. લાખ પ્રયુત ચૂલિકાંગ - ચૂલિકા ચિત્તઃ અંતઃકરણ, હૃદય.
મેરુપર્વતની ચોટલી - શિખર ચિત્તક્ષેપઃ ચિત્તની અસ્વસ્થતા, ચેતનઃ આત્મા, જીવ, જ્ઞાન, સજીવ, અજંપો.
ગતિવાળું. ચિત્તજ્ઞઃ મનને જાણનાર.
ચેતનધન : આત્મજ્ઞાન પ્રકાશ. ચિત્તનિરોધઃ મનને સ્થિર કરવાની ! ચેઝઃ ઉપચાર, હાસ્ય, વિનોદ, હાવક્રિયા.
ભાવ. ચિત્તવાનઃ ઉદાર ચિત્તનું.
ચૈત્યક: અશ્વત્થ. રાગૃહ પાસે એ ચિત્તવિભ્રમઃ આવેશ, ઉન્માદ ભાંતિ, નામનો પર્વત છે જે જૈનોનું તીર્થ છે.
એક જાતનો સનિપાત. ચૈત્યગૃહઃ દહેરાસર, મંદિર. ચિત્તશુદ્ધિ: મનની નિર્મળતા. અંતઃ | ચૈત્યવંદન: દહેરાસરમાં દ્રવ્યપૂજા પછી કરણની શુદ્ધિ.
ભાવપૂજા-વંદન માટે જૈનોમાં થતી ચિત્તસમાધાન: મનની શાંતિ, સંતોષ. પવિત્ર ક્રિયા. ચિત્તધૈર્ય: મનની સ્થિરતા. ચૈત્યવાસી: દહેરાસરને માનનાર તીર્થચિત્રભાનુ: સૂર્ય, રવિ, અગ્નિ.
માં રહેનાર. ચિદાભાસઃ બુદ્ધિમાં પડેલો ચૈતન્યનો | ચૌવિહારઃ ચારે આહારનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org