________________
અશ્વકર્ણકરણ
૩૨
જૈન સૈદ્ધાંતિક અશ્વકર્ણકરણઃ એક અધ્યવસાય. | પ્રતીક.
ચારિત્રમોહની ક્ષપણા સમયે | અષ્ટ મધ્યપ્રદેશઃ આઠ રુચક પ્રદેશ. સંજ્વલન ચતુષ્ક કષાયોનો જીવના અસંખ્ય પ્રદેશોમાં આ અનુભાગ. ઘોડાના કાનની આઠ પ્રદેશ આવરણરહિત છે. આકૃતિની જેમ ઘટતો જાય. એવી પ્રાયે નાભિ સમીપ છે. પરિણામ વિધિને અશ્વકર્ણકરણ - | અષ્ટમપૃથ્વીઃ મોક્ષ. સાત નારકી, અપવર્તન - ઉદ્વર્તન કહે છે. તેનો | પછીની મધ્યલોક, છ રજુ પૃથ્વી અન્તર્મુહૂર્ત કાળ છે.
દેવલોકની એ સાત પછી મોક્ષ. અશ્વગ્રીવપ્રથમ પ્રતિવાસુદેવ; ઘોડાના | અષ્ટમભક્તઃ ત્રણ ઉપવાસ. પ્રથમ ગળાનો ભાગ.
દિવસે એકાસણું. ત્રણ દિવસ અશ્વત્થઃ પીપળાનું વૃક્ષ.
ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું. અશ્વિની: એક નક્ષત્ર.
આઇ ટંક આહારનો ત્યાગ. શ્રાવક અષ્ટકર્મઃ જ્ઞાનાવરણાદિ આઠ કર્મો. | વધુમાં વધુ બે ટંક ભોજન લે તે
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય- અપેક્ષાએ આઠ ટંક. મોહનીય, નામ, ગોત્ર, અંતરાય | અષ્ટમહાસિદ્ધિ: અણિમા, લધિમા. અને આયુષ્ય. સંસારી જીવમાત્રને મહિમા આદિ આઠ પ્રકારની હોય છે.
વિપુલ સિદ્ધિઓ. અષ્ટદિગુઅવલોકન : કાયોત્સર્ગનો | અષ્ટમલગુણ: દિસં. પ્રમાણે આઠ
એક અતિચાર, દિશાઓમાં જોવું. | ઉદંબર ફળનો ત્યાગ. તે શ્રાવકના અષ્ટદ્રવ્યપૂજાઃ અષ્ટપ્રકારી પૂજા. ૧. મૂળ ગુણ.
જળ અભિષેક, ચંદન વિલેપન, ! | અષ્ટાપદઃ ઋષભદેવનું નિર્વાણસ્થાન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત (સાથિયો) જ્યાં ભરત ચક્રવર્તીએ મણિમય ફળ, નૈવેદ્ય.
ચોવીસ તીર્થંકરની પ્રતિમા રચી અષ્ટપાહૂડઃ દિ. આ. શ્રી કુંદકુંદરચિત હતી. તેનાં આઠ પગથિયાં એક તાત્ત્વિક ગ્રંથ.
એક યોજનને અંતરે છે. ગૌતમ અષ્ટપ્રવચનમાતા: પાંચ સમિતિ, ત્રણ
સ્વામી લબ્ધિ વડે ત્યાં ગયા હતા. ગુપ્તિ, આઠ પ્રકારની સાધુ માટેની આ તીર્થ અત્યંત પવિત્ર મનાય છે.
સંયમની ચર્યા તે માતારૂપ છે. હાલ તેનું નિશ્ચિત સ્થાન મળતું અષ્ટમંગલ: જે. દહેરાસરમાં પ્રભુની | નથી.
આગળ આઠ મંગળ સૂચવતું | અષ્ટાપદઃ ઋષભદેવના સમયનાં આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org