Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 473
________________ સ્યાદ્વાદ ૪પર સરળ sis કરે. સ્યાદ્વાદઃ જૈન દર્શનનો દાર્શનિક એકરૂપે, મૂળસ્વરૂપે ટકી રહેવું તે. સિદ્ધાંત, દરેક વસ્તુને અનેક લક્ષણ ગુણ, વિશિષ્ટતા, પ્રકૃતિ, લક્ષણ, – બાજુ હોય, તે સર્વે તે તે દષ્ટિએ પ્રાણીમાત્રનું આંતરિક વલણ. સત્ય હોય તેવી દૃષ્ટિ. તે સાપેક્ષ- સંસ્કારોની દૃઢતા, મનોવૃત્તિ. વાદ કે અનેકાંતવાદ કહેવાય. આ સ્વયંભૂ આત્મા. જે કોઈ પણ સંયોગદૃષ્ટિ કોઈ પણ વસ્તુને એક જ થી ઉત્પન્ન થયો નથી. સ્વયં પ્રગટ બાજુથી કથન નહિ કરે. વિરુદ્ધ એવા ભિન્નભિન્ન ધર્મોનો સ્વીકાર સ્વયંભૂરમણ: લોકસંસ્થાનમાં છેલ્લો કરી આ દૃષ્ટિ સમાધાન આપે છે. સમુદ્ર પોતાની મેળે પૃથ્વીમાં રમણ જેમકે એક વ્યક્તિ પતિ છે, ત્યારે કરનાર. જ કોઈનો પિતા છે અને પુત્ર પણ | સ્વયં સંબુદ્ધ: પોતાના સામર્થ્યથી પોતે હોય છે. એ અપેક્ષાયુક્ત કથન છે. જ્ઞાન કર્યું અને અન્યનો પણ ઉદ્ધાર ભગવાન મહાવીરે આપેલો આ સિદ્ધાંત કદાગ્રહમુક્ત છે. તેમણે ! સ્વસંવેદ્ય : આત્મા સ્વયં સંવેદ્ય છે. કોઈ કહ્યું કે કોઈ ધર્મનું ઉમૂલન કરી પદાર્થથી તે અનુભવમાં આવતો કદાગ્રહપૂર્વક અન્યને પોતાનો મત | નથી. પકડાવવો તે અન્યાય છે. ધર્મ સ્વસ્વરૂપાનંદઃ પોતાના આત્મસ્વરૂપના આપણને સૌ સાથે સમાધાન જ્ઞાનથી ઊપજતો આનંદ. ગુણ શીખવે છે. પ્રેમ – સમતા શીખવે ચિંતવનથી આત્મા સહજાનંદની છે. દરેકના દર્શનમાં કંઈ પણ શ્રેણિએ ચઢતો જાય છે. સત્યાંશ રહેલો છે. સ્યાદ્વાદ પદ્ધતિ સ્વાતિબિંદુ: મહાપરિશ્રમે મળે તેવી મતાંતરની ક્ષમા માટે છે. વસ્તુ. સ્વાતિ નક્ષત્રમાં પડતું મધ્યસ્થતા માટે છે. વરસાદનું ટીપું. જે દરિયામાં મોતીસખા : પરમેશ્વર, ની માછલીના પેટમાં જઈ મોતી સાવઃ વહી જવું. નિરર્થક વ્યય થવો. | બને છે. સોત: સ્વાભાવિક પ્રવાહ (જળપ્રવાહ). | સ્વાત્મનિરૂપણ: શ્રી આદ્ય શંકરાચાર્યે શ્વજનઃ કૂતરો. રચેલો એ નામનો એક ગ્રંથ તેમાં સ્વજન: આત્મીય. “હું કોણ છું. તેનું નિરૂપણ કર્યું છે. સ્વત: સ્વભાવતઃ સ્વયં, આપમેળે. સ્વાત્મા : જેના નામ, સ્થાપના, દ્રવ્ય, સ્વભાવ : પરનિમિત્તના આશ્રયરહિત ભાવ ચારે નિપેક્ષા મોજુદ હોય તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478