Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 441
________________ મોચક ૪૨૦ સરળ મોચક : મુક્ત કરનાર, દંભ. | યથાર્થ: સાચું, જેવું હોય તેવું ઉચિત. મોટનદોષઃ સામાયિકમાં લાગતો | યથેષ્ટ: મનગમતું. કાયાની ચેષ્ટાનો દોષ. યથોક્તઃ કહ્યું હોય તે પ્રમાણે. મોષક: ચોર. યમઃ ઇન્દ્રિયો પરનો કાબૂ, અહિંસાદિ મોહ: અજ્ઞાન, ભ્રમ, આસક્તિ. મોહ- પાંચ સંયમ, નરકનો અધિષ્ઠાતાકૂપ - મોહજાળ) દેવ, ધર્મરાજ. મોહનીયકર્મઃ જેના ઉદયે આત્મા મોહ ! યવનઃ પ્લેચ્છ જાતિનો સામાન્ય પુરુષ. પામે, આત્માના સમ્યકત્વ તથા યવની: મ્લેચ્છ સ્ત્રી. નિકા) ચારિત્રગુણોનો ઘાત થાય. યવિષ્ઠ : ઉમરે ઘણું નાનું મોહમલ્લ : મિથ્યાદર્શનરૂપી શત્રુ. યશોદા : ચોવીસમા તીર્થંકર મહાવીર મોહાંધ : મોહથી અંધ થયેલો. સ્વામીની સંસારી અવસ્થામાં મોહિત : મોહ પામેલું. પત્ની. મૌષ્ય: મૂર્ખતા. યશોવતી : કૃષ્ણ પક્ષની પંદરમી રાત્રિ. સ્વેચ્છ: અનાર્ય સંસ્કૃતિનો માણસ. | યશોવાંછાદોષ : સામાયિકમાં મન દ્વારા પ્રશંસાની ઇચ્છાનો દોષ. યષ્ટિ : ડાંખળી, સળી, લાકડી, દંડ, યક્ષઃ દેવલોકનો એક યક્ષ, જે તીર્થકર ! થંભ, પાળિયો. ભગવાનનો અધિષ્ઠાયક દેવ | યાગ : યજ્ઞ. યક્ષિણીઃ દેવલોકની એક દેવી, જે યાચનાપરિષહઃ સંયમ ધર્મના નિર્વાહ તીર્થકર ભગવાનની અધિષ્ઠાયિકા | માટે દીનપણું કે અભિમાન રાખ્યા દેવી કહેવાય છે. વગર ભિક્ષા - યાચકવૃત્તિ યશસંપદા : દાન આપતાં અને આપ્યા સ્વીકારવી. પછી થતો નિર્દોષ સંતોષ. યાવસ્કથિક : અનશનનો પ્રકાર. જીવનપતિઃ સાધુ, મુનિ. ના અંત સુધી ચારે આહારનો યત્ના: જયણા, જાગૃતિ, વિવેક, જીવ- ત્યાગ. હાનિ ન થાય તેમ સર્વ કામો કરવા છે યુલિયા : અકર્મભૂમિમાં જન્મતા (યત્નાચાર) જોડકા. યથાખ્યાતચારિત્ર: બારમું ગુણસ્થાનક | યોગ: યુતિ, જોડાણ. આત્મિક સંબંધ ' કષાયોનો સંપૂર્ણ નાશ થવાથી જોડવો. વસ્તુઓમાં સમતાબુદ્ધિ, થયેલી વીતરાગ દશા. ચિત્તની વૃત્તિઓનો સંયમ. ઈષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478