Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 434
________________ શબ્દકોશ ૪૧૩ ભાવવાચ્યા ઉપયોગ સહિત ઇન્દ્રિયની ક્રિયા. ! એકાગ્રતાપૂર્વક થતી ક્રિયા, પ્રવૃત્તિ. ભાવકર્મઃ રાગાદિ ભાવરૂપ કર્મ ભાવપ્રાણઃ આત્માના અંતરંગ ભાવ ભાવકાલ ઉદય, બંધ, આદિ ભાવોની જ્ઞાન, દર્શનાદિ, દ્રવ્ય પ્રાણ સ્થિતિ. પૌગલિક છે. ભાવગતદોષ : આહાર શુદ્ધ પણ મન- | ભાવબંધ : આત્માના કષાય પરિણામ માં બદલા વગેરેની મલિનતા હોય. | થી થતો કષાયાદિનો બંધ. ભાવદયાઃ અન્ય જીવને દુર્ગતિથી ભાવબંધન : પાંચ ઇંદ્રિયોના વિષયોમાં બચાવવા ધર્મનો ઉપદેશ આપવો. સુખ કે દુઃખના ભાવ કરીને જે કર્મ પાપીની અનુકંપા કરવી. બંધ થાય તે. ભાવધર્મ: આત્મશુદ્ધિ, અંતરંગશુદ્ધિ. ભાવભાષા: વીતરાય, મતિ તથા ભાવના: અધ્યવસાય અથવા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી થતા તે અનિત્યાદિ ભાવનાઓ. પ્રકારના નામકર્મના ઉદયથી જે ભાવનાવિષ્કાર: હૃદયના ઉત્તમ ભાષામય શક્તિનો ભાવ. આશયને પ્રગટ કરનાર, ભાવમન : પુગલના સંયોગ વડે ભાવનાહતુ: માનસિક રીતે ઘવાયેલું. ઉત્પન્ન થતું જ્ઞાન, ચિંતન કરવાની ભાવનિમગ્ન : પ્રેમ - સ્નેહમાં આદરમાં શક્તિ, તેમાં ભાવમન વિચાર મગ્ન રહેનારું. કરવામાં સહાયક જે સૂક્ષ્મ ભાવનીયઃ ઇચ્છવા જેવું. મનોવર્ગણા તે દ્રવ્યમન. ભાવનોદ્વીપકઃ ભાવનાને સતેજ ભાવમરણ : અજ્ઞાન દશામાં આત્મા કરનારું. વિભાવદશાને કારણે દરેક ક્ષણે ભાવપરિગ્રહઃ બહારમાં સાધનાદિ ન ભાવ મરણ કરે છે. પણ હોય પરંતુ તેમાં મૂરછ કરવી. | ભાવમૈથુન : માનસિક વિષય. ભાવપાપ: દ્રવ્ય પાપના કારણરૂપ ભાવરોગ વિકાર રાગાદિ વડે સંસારનું અશુભ અધ્યવસાય. વધવું. જન્મ-મરણ થવા. ભાવપુણ્ય દ્રવ્ય પુણ્યનું કારણ શુભ | ભાવલિંગ: ભાવશુદ્ધિ સહિતનું. અધ્યવસાય. ભાવલેશ્યાઃ ચારિત્ર કષાયના ઉદયથી ભાવપૂજા : દ્રવ્ય પૂજામાં કેસર આદિ અનુરંજિત અધ્યવસાય. બાહ્ય સાધનો હોય. ભાવ પૂજામાં ભાવવાચકઃ જેમાં ગુણ કે ક્રિયાનો અર્પણભાવ તથા વંદનાદિ વિધિ. બોધ હોય તેવું. ભાવપ્રવૃત્તિ: શુભાશુભ કાર્યમાં | ભાવવાચ્ય: હૃદયની ભાવનાને વ્યક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478