________________
૩૧૫
શબ્દપરિચય
સુકૃત થયો નથી તેથી તે સાસાદન યોજન લાંબી પહોળી વચ્ચેથી સમ્યકત્વ કહેવાય છે. આઠ યોજન જાડી. ચારે બાજુ અનંતાનુબંધીના ઉદયથી તેનું ઊંડાઈમાં ઘટતી ઘટતી અંતે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. તે અતિશય પાતળી સ્ફટિક રત્નમય નિયમાં પહેલે ગુણસ્થાનકે પડે છે. શિલા, તેનું બીજું નામ ઈષપ્રાગસાહસી : પરાક્રમી, ભવિષ્યમાં કરવાનાં ભારા પૃથ્વી છે.
કાર્યોનો વિચાર કર્યા વગર સિદ્ધહેમ શબ્દાનુશાસનઃ હૈ. આ.
ઉતાવળે કાર્ય કરી લેનારો. હેમચંદ્રજીરચિત શબ્દકોશ સાંશયિક મિથ્યાત્વ: આત્મા પોતાનાં વ્યાકરણ.
કાર્યોનો કર્તા હશે કે પર વસ્તુના સિદ્ધાયતનઃ શાશ્વત મૂર્તિઓ જેમાં છે કાર્યનો કર્તા થતો હશે એવો સંશય તેવાં મંદિરો, કુટો ઉપર નંદનથવો. કેવળી ભગવંતે કહ્યો તે ધર્મ વનાદિમાં, નંદીશ્વરદ્વીપમાં, તથા સાચો કે અન્ય દર્શનો કહે છે તે દેવલોકના વિમાનાદિમાં જે શાશ્વત સાચો એવો સંશય થવો.
ચૈત્યો, જિનાલયો છે તે. સિદ્ધઃ સંસારથી, જન્મમરણથી, સર્વ. | સિદ્ધાંતઃ આગમ, પ્રવચન, તે સિદ્ધાંત
કર્મથી સર્વથા મુક્ત અશરીરી. છે જે અનાદિથી છે. શાસ્ત્રના સિદ્ધ કેવળી : સિદ્ધપણું પ્રાપ્ત કરવા અર્થને સિદ્ધ કરે તે સિદ્ધાંત તેના
છતાં આત્માનો મૂળગુણ કેવળ- ઘણા ભેદ છે. તેના વિષે ઘણા જ્ઞાન સહિત હોય તે.
શાસ્ત્રની રચના થઈ છે. સિદ્ધચક્ર યંત્રઃ પંચ પરમેષ્ઠીપદ રૂપ | સિદ્ધિઃ ઈષ્ટ કાર્યની સફળતા.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપલબ્ધિ, આત્માનું કર્મરહિત થવું ઉપાધ્યાય તથા સાધુ અને ધર્મરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ નવ સિદ્ધિદાયક: મોક્ષ પ્રાપ્ત કરાવનાર પદોનું બનેલું ચક્ર, તે વિવિધતા નિમિત્તો, જેમકે પરમાત્મા. યુક્ત સિદ્ધચક્ર યંત્ર.
સિંધુઃ ભરતક્ષેત્રની પ્રસિદ્ધ નદી. સિદ્ધત્વઃ આત્માની સંપૂર્ણ કર્મોથી | સિંહઃ વન્યપ્રાણી. એક ગ્રહ છે.
રહિત જ્ઞાનાદિ આઠ ગુણો યુક્ત | સુકૃતઃ શુભ કર્તવ્યો. શુદ્ધ અવસ્થા, જીવનો પારિણામિક સુકતાનુમોદના સારાં કૃત્યોની પ્રશંસા. ભાવ છે.
સુખઃ જેના વડે મનને આનંદ આવે સિદ્ધશિલા : લોકાગ્રે પિસ્તાલીસ લાખ | ઇષ્ટ લાગે છે. તેના બે પ્રકાર છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org