________________
શબ્દકોશ ૩પ૯
કેવલી ઓગણીસમા તીર્થંકરના ઉપાસક. | વજય કાંટા તેની અંદરની કુબાલદોષઃ વચનના દસ માંહેનો એક બાજુએ હોય છે. તેમાંથી નારકનો દોષ.
ઉપપાત જન્મ થાય છે. કુમારઃ અસુરકુમાર - આદિદેવતા. | કૂટસ્થ : મૂળસ્વરૂપે જ આત્મા. કુમારશ્રમણઃ નાની વયમાં દીક્ષા | કૂટસ્થનિત્યઃ સર્વકાળે એક સ્વરૂપે
લીધેલ સાધુ. બાળ બ્રહ્મચારી રહેનાર અને અપરિણામી. સાધુ.
કૂપમંડુકન્યાય: કૂવાના દેડકા જેવો કુલકર: યુગલિયાનો રાજા. યુગલિયા- સંકુચિત મત. કૂવાનો દેડકો કોઈ
ઓને તે ક્ષત્રિયોનો આચાર અને વસ્તુને કૂવાથી મોટી ન માને તેમ અગ્નિથી અન્નાદિ પકવવાની થોડા જ્ઞાનને લીધે કોઈ માણસ ક્રિયા શીખવે છે.
પોતાના જ્ઞાનની બહારની વાત ન કુશીલ: નિશના પાંચમાંનો એક માને.
પ્રકાર. કુશીલના બે ભેદ, પ્રતિ- | કૃતકૃત્યઃ જેના સર્વ મનોરથ સિદ્ધ થયા
સેવના કુશીલ અને કષાયકુશીલ. હોય તેવું, કૃતાર્થ કુશ્રુતજ્ઞાન : શ્રુતનું અજ્ઞાન, મિથ્યાત્વ. | કૃતવર્મા: વિમલનાથ પ્રભુના પિતાનું કુસંઘયણ : શરીરનો હલકો બાંધો.
નામ. કુંજરતનયાઃ અંજનાસતી, હનુમાનની ! કૃતાંત: પૂર્વજન્મમાં કરેલા શુભાશુભ માતાનું નામ.
કર્મનું ફળ (સંસાર). કુંડગ્રામ: મહાવીરસ્વામી ભગવાનની | કેવલજ્ઞાનાવરણઃ કેવલજ્ઞાનને પ્રગટ
કલ્યાણક ભૂમિ - ક્ષત્રિયકુંડ. ! નહિ થવા દેવાના સ્વભાવવાળું કુંથુનાથઃ વર્તમાનકાળના છઠ્ઠા ચક્રવર્તી | કર્મ, જ્ઞાનાવરણીય કર્મની એક
અને સત્તરમા તીર્થંકર. તેમનો !
જન્મ હસ્તિનાપુરમાં થયો હતો. | કેવલદર્શન: કેવલજ્ઞાનની સાથે થનાર કુંભકળશ : એક મંગળ ચિહ્ન. | સામાન્ય અવલોકન. સંપૂર્ણ દર્શન. કુંભ : નરકના ભયંકર કેદખાનામાં | કેવલદર્શનાવરણઃ દર્શનાવરણીય કર્મ
પ્રવેશ કરવાની કોટડી. તે અંદર ની એક પ્રકૃતિ. જેને લીધે આત્મા પહોળી અને મોઢે સાંકડી હોય છે. | કેવળદર્શન પ્રાપ્ત ન કરે. તેની અંદર કહોવાયેલા ભયંકર | કેવલી : જેમને કેવલજ્ઞાન થયું છે પણ દુર્ગધ મારતા અશુચીમય પદાર્થો અઘાતી કર્મ બાકી છે તેવા સાધુ ભરેલા હોય છે. તીક્ષ્ણ ધારવાળા ભગવંત કે તીર્થકર.
પ્રકૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org