________________
શબ્દકોશ
૩૬ ૫.
ચક્ષુરુદ્દઘાટક ઘોટક દોષઃ કાયોત્સર્ગ કરતાં એક પગ
ઊંચો રાખે તે દોષ. ઘનઃ અતિશય ગુણ. એ નામનું દેવ
ઘોર બ્રહ્મચર્ય: દીર્ઘકાળનું બ્રહ્મચર્ય વિમાન. ઘનઘાતી-કર્મનો એક
પામતા સ્વપ્નમાં પણ જેને વિષયપ્રકાર. જ્ઞાનાવરણ, દર્શનાવરણ,
નો વિકાર ન થાય તેવી શક્તિ. મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ઘનઘાતી કર્મ છે. (ઘાતી) અતિશય ગુણોનો નાશ કરે તેવું.
ચઉ : ચારની સંખ્યા. ઘનવાતઃ અતિ જાડો વાયુ. વિમાન
ચઉક્કર : ચાર હાથવાળું. આદિના આધારભૂત જામેલા
ચઉગતિ: ચાર પ્રકારની ગતિ દેવ, બરફ જેવા અથવા થીજેલા ઘી !
માનવ, તિર્યંચ, નારકી (ચતુર્ગતિ) જેવા એક પ્રકારનો કઠિન વાયુ.
ચઉદિશિઃ ચારે દિશામાં. પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ
ચઉનાણીઃ ચાર જ્ઞાનવાળા મતિ, ચુત, છે તેની નીચે ઘનવાત છે, તેની
અવધિ, મન:પર્યવ. નીચે તનુવાત છે અને તનુવાતની ચઉપદ: ચાર પગવાળાં પશુ. નીચે આકાશ છે.
ચઉભંગી: ચાર પ્રકાર. ઘનોદધિવલય પ્રત્યેક નરકની પૃથ્વી
ચઉવિહાર: ચાર પ્રકારના આહારનો નીચે બરફની માફક જામેલ
ત્યાગ. ઘનરૂપ પાણીનું વલય. તે વીસ
ચક્રવાક: એક જાતનું પક્ષી. નરહજાર યોજન જેટલું હોય છે.
માદામાંથી એકનું મરણ થતાં બીજું ઘંટાકર્ણ: તે એક દેવ છે. તેમની
ઝૂરીને મરી જાય, તેવી આસક્તિ. સ્થાપના મહુડીમાં બુદ્ધિસાગર | ચક્રેશ્વરી : જૈન તીર્થંકર શ્રી ઋષભસૂરીએ કરાવી છે.
દેવની ભક્ત દેવી, જેન શાસનની વૃતઃ એ નામનો એક દ્વીપ, એ નામનો
અધિષ્ઠાત્રી દેવી, સોળદેવી માંહેની એક સમુદ્ર. વૃતમેઘ: ઘીના જેવો વરસતો વરસાદ
ચક્ષુઃ પ્રાણીની આંખ વડે થતું જ્ઞાન. ભરતક્ષેત્રમાં બીજો આરો બેસતાં
ચક્ષુદર્શનઃ જૈનદર્શન પ્રમાણે દર્શન ચૌદ દિવસ સુધી બે મેઘ વરસ્યા
ઉપયોગનો એક પ્રકાર. તે પછી સાત દિવસ સુધી ત્રીજો મેઘ
નિરાકાર છે. વરસે તે.
ચક્ષુદ્દઘાટક: ખરી વસ્તુનું સાચું જ્ઞાન
એક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org