________________
અધોલોક
અધોલોક : તિતિલોકથી એટલે કે મધ્યલોકથી નીચેનો પ્રદેશ. અધ્યવસાય : મનોવૃત્તિ, મનનું વલણ. આત્મા અને કર્મના નિમિત્તથી થતો વ્યાપાર.
સરળ વખતની સ્થિતિની મર્યાદાની બરોબર જ હોય તેવું ફેરફાર અથવા વધઘટ ન થઈ શકે એવું; મુખ્યત્વે આયુષ્યકર્મ.
અનભિગ્રહિક મિથ્યાત્વ : ગુણ અવગુણ
પારખ્યા વિના ખોટાને પણ સાચાની હારમાં ગણવારૂપ અજ્ઞાન.
સાધન.
અધ્યાત્મચિત્ત : અધ્યાત્મમાં રોકેલું | અનર્થદંડ : હેતુ વગર કરાતું કર્મબંધન. અનર્થદંડવિરતિ : નિરર્થક પાપવૃત્તિ ન કરવાપણું, પાછા વળાવાપણું. અનર્થદડવિરતિવ્રત : કારણ વગર
૩૩૪
અધ્યાત્મ : અંતઃકરણ અને ઇન્દ્રિયો
વગેરે આત્માની
જ્ઞાનશક્તિનાં
મન.
અધ્યાત્મજ્ઞાન ઃ આત્મા વિષેનું તત્ત્વ
જ્ઞાન.
અધ્યાત્મદર્શન : સર્વત્ર આત્માનું
દેખાવાપણું.
અધ્યાત્મદર્શી : આત્મજ્ઞાનવાળું. અધ્યાત્મદુઃખ : દેહસંબંધી અથવા
મનસંબંધી દુઃખ. અધ્યાત્મદૃષ્ટિ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ મારી નથી એવું જ્ઞાન. દરેક જીવને આત્મારૂપે જોવાપણું. અધ્યાત્મદેવ : ૫રમાત્મા. અધ્યાત્મધૈવત ઃ આત્મબળ, આત્માની શક્તિ.
અધ્યાત્મનિષ્ઠ : આત્મજ્ઞાનમાં લીન. અધ્યાત્મયોગ : ચિત્તને વિષયમાંથી
વાળીને પરમાત્મામાં જોડવાની ક્રિયા.
અનપવર્તનીય : ભોગકાળ એટલે
અને
ભોગવવાનો વખત બંધકાળની એટલે કર્મબંધનના
Jain Education International
કર્મબંધનમાં પડવાથી દૂર ૨હેવાનું વ્રત, શ્રાવકનું એ નામનું આઠમું
વ્રત. અનવસર્પિણી : નહિ ઊતરતો એવો
કાળ.
અનશન ઃ અન્નપાણીનો જીવન પર્યંત
ત્યાગ, સંથારો. એ નામનું તપ. આ લોકના કે પરલોકના કોઈ લાભની આશા રાખ્યા વગર કર્મની નિર્જરા એટલે કર્મના ઝી જવા માટે, ધ્યાન ધરવા માટે કે શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે આહાર, કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ માંહેનું કોઈ એક અને વિષયનો ત્યાગ કરવા રૂપ તપ. અનશનદોષ ઃ સંથારો કર્યાં પછી કોઈ જાતની વાસના થવાથી લાગતું
દૂષણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org