________________
શબ્દકોશ ૩૪૩
અહિંસા મોત.
જેવાં પાપ કરવાં તે. અસમિતિઃ બોલવા-ચાલવા અને લેવા- | અસાતા: જેના પરિણામે જીવ દુઃખ
મૂકવામાં કાળજી ન રાખવી તે. પામે એવો વેદનીય કર્મનો એક અસમ્યફ સમકત એટલે શુદ્ધ જ્ઞાન | ભેદ. દુઃખનો ભોગવટો. વગરનું.
અસતાવેદનીયઃ દુ:ખનો ભોગવટો. અસર્વગતત્ત્વઃ સર્વવ્યાપી ન હોવાપણું. અસિઆઉસા: જૈન ધર્મનો એક મંત્ર, અસર્વજ્ઞ: કેવળજ્ઞાની નહિ એવું. અહંત ભગવાન, સિદ્ધ ભગવાન, અસંખ્યાત : ગણી શકાય તેનાથી વધુ. આચાર્યજી, ઉપાધ્યાયજી અને અસંખ્યાતપ્રદેશઃ ઘણાં પરમાણુથી સાધુજી એ દરેકનો પ્રથમ અક્ષર બનેલ.
લેતા “અસિઆઉતા” એવું વાક્ય અસંગ: મોક્ષ, મુક્તિ તેમાં સંસારની નીકળે છે. જેનું ૐ એવું યોગ
સાથે સંબંધ રહેતો નથી. જેમકે બિન્દુનું સ્વરૂપ થાય છે. ધન, વસ્તુ વગેરેનો સંગ્રહ તથા | અસિદ્ધત્વ: મુક્તિ ન મળી હોય એવી
ક્રોધ, માન, માયા, લોભ વગેરે. | સ્થિતિ. અસંજ્ઞી: માતાપિતાના સંયોગ વગર અસ્તિકાય: જેને વિષે છે એમ કહી ઉત્પન્ન થયેલું.
શકાય તે, પ્રદેશનો એટલે સૂક્ષ્મમાં અસંપન્નતાઃ એક ક્રિયા બીજી ક્રિયાને | સૂક્ષ્મ અંશના સમૂહરૂપ પદાર્થ. તે
| વિખરૂપ ન થવા પામે એ સ્થિતિ. પાંચ છે. ધર્માસ્તિકાય, અસંપુટિત ન મળેલ. ખુલ્લું.
અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અસંમતપૂજા: પાપથી અટકેલ ન હોય જીવાસ્તિકાય ને પુદ્ગલાસ્તિકાય.
તેવાની પૂજા, મિથ્યાત્વિ એટલે અસ્તિત્વ: એ નામનો એક પ્રકારનો ખોટી સમજવાળાની પૂજા, નવમા પારિણામિક ભાવ એટલે ને દસમા તીર્થંકરની વચ્ચેના સ્વાભાવિક ગુણ. જે વસ્તુનો નાશ વખતમાં આવી પૂજા ચાલુ થઈ ન મનાય. હતી, અને તે દસ અચ્છેરા એટલે |
| અહહ એ નામનું નરકનું પ્રતર. આશ્ચર્યકારક બનાવમાંનો એક અહિંસા: કોઈ પણ જીવને મન, વચન ગણાય છે.
અને કાયાથી ન દુભવવાની વૃત્તિ. અસંયતાત્મા: આત્મસંયમ વિનાનું, આત્માની પોતાના સ્વરૂપમાં
ચિત્ત સંયમમાં ન હોય એવું. સ્થિરતા, બીજાં પ્રાણીને દુઃખ ન અસંયમઃ અજ્ઞાન, વ્રત તોડવું તે, હિંસા દેવું તે માત્ર પુણ્યરૂપ અહિંસા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org