________________
૩૫૩
ભાવ.
શબ્દકોશ
કર્મક્ષેત્ર કમઠઃ પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ | કર્ણિકાચલઃ સુમેરુ પર્વત. કરનાર વ્યંતર દેવ.
કિર્તાકારયિતા : કરનાર - કરાવનાર, કમ્મ - કર્મ: જ્ઞાનાવરણાદિ આઠ કર્મ. | કર્તવઃ પરિણામિક ભાવો માંહેનો કમ્મપયડી: કર્મપ્રકૃતિ.
એક ભાવ. અનાદિ સિદ્ધ એક કમ્મવિવાગઃ (કર્મ વિપાક) જે. આ |
શિવશર્માએ રચેલો પાકૃતગ્રંથ. | કર્મઃ જીવના રાગદ્વેષાદિક પરિણામોના કરણજી : સંયમ પાળવાની ક્રિયાનો
નિમિત્તથી કાશ્મણવર્ગણારૂપ જે વારંવાર ઉપદેશ કરવા છતાં મુગલસ્કંધ જીવની સાથે બંધને જડપણે તે પ્રમાણે નહીં વર્તવું તે.
પ્રાપ્ત થાય છે. કર્મની ત્રણ અવસ્થા કરણત્રય: મન, વચન અને કાયા એ મનાય છે. બંધ, સત્તા અને ઉદય. ત્રણ ક્રિયાનાં સાધન.
પ્રથમ કર્મ બંધાય છે ત્યારે કરણપુરી : ચંપાપુરીનગરી, વાસુપૂજ્ય બાંધવાના સમયમાં તેની બંધ સ્વામીના પાંચ કલ્યાણક જ્યાં
અવસ્થા. બાંધેલું કર્મ અમુક વખત થયાં તે.
સુધી કાંઈ પણ ફળ દર્શાવ્યા વિના કરણસત્યઃ ક્રિયામાં દેખાતું સત્ય.
એમને એમ પડ્યું રહે તેને કર્મની સાચી પ્રવૃત્તિ.
સત્તા અવસ્થા કહે છે. સત્તાનો કાળ કરણાધિપ: આત્મા, ઇન્દ્રિયોનો
પૂરો થતા કર્મ ઉદય અવસ્થામાં અધિષ્ઠાતા દેવ.
આવે. કર્મના બે પ્રકાર છે. ૧. ઘાતી કરણીયઃ કર્યા વગર ચાલે નહીં તેવું. ૨. અઘાતી. મુક્તિને બાધક હોય અવશ્ય કરવા જેવું.
તે ઘાતી અને મુક્તિને અબાધક કરપણતા : કૃપણતા.
હોય તે અઘાતી કહેવાય છે. કરપી: કંજૂસ - કૃપણ - લોભી. કર્મક: કર્મ સમુદાયરૂપ દ્રવ્ય. કરયુગ્મ: બે હાથનું જોડકું. કર્મકરણઃ કર્મનું સાધન. કરસંપુટઃ હાથના પંજાને છીપના કર્મકાષ્ટ: જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી
આકારે કોચલા જેવો કરી બીજા - ઇંધણ. હાથના પંજાને તેવો જ કરી તેના
કર્મકોષઃ કર્મનો ખજાનો. ઉપર ઢાંકવાથી કમળાના ડોડાનો કર્મક્ષપણા: કર્મ ખપાવવાં તે. આકાર.
કર્મક્ષય: કર્મનો નાશ. કરાવણિઃ કરાવવું તે.
કર્મક્ષેત્ર : કર્મભૂમિ. અસિ, મસિ અને કર્ણદોલનઃ અણુપરમાણુની ગતિ. | કૃષિ કરીને ગુજરાન ચલાવાતું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org