________________
૩૪૪
અહિંસાઅણુવ્રત
સરળ ધર્મરૂપ અહિંસા નથી, પુણ્ય | ભવિષ્યમાં ઉદય આવવા યોગ્ય અનિત્ય અને ધર્મ નિત્ય છે. એટલે ફળ આપવા જેવા કર્મના આત્માની દરેક વિકારી અવસ્થા પરમાણુઓને આગળ-પાછળ ફળ આત્માના શુદ્ધ ભાવની હિંસા છે. આપવા જેવા કરવા તે. તેથી આત્માએ પોતાના સ્થિર અંતરપુરુષઃ આત્મા, જીવ, પરમેશ્વર,
ભાવમાં રહેવું તે અહિંસા કહેવાય. | અંતર્યામી, પરમાત્મા. અહિંસાઅણુવ્રત: નાના, મોટા કોઈ | અંતરભાવ: પરમાર્થ.
જીવની મન, વચન અને કાયાથી | અંતરાત્મા: પરમેશ્વર, અંતર્યામી, થતી દરેક જાતની હિંસાનો ત્યાગ જીવાત્મા. ન કરી શકાય, તેથી પોતે નક્કી | અંતરાય: કર્મના આઠ ભેદમાંનો એક કરેલ મર્યાદાથી વધારે હિંસાનો ભેદ દાન, લાભ, ભોગ, ઉપભોગ ત્યાગ.
ને વીર્ય એટલે સામર્થ્ય એ પાંચમાં અહિંસાધર્મ: જેમાં હિંસાનો ખાસ | વિઘ્ન નાખનાર કર્મ. નિષેધ કરવામાં આવેલો હોય | અંતર્મુહૂર્તઃ બે ઘડીની એટલે ૪૮ એવો ધર્મ.
મિનિટની અંદરનો વખત, નવ અંજનગિરિ : નંદીશ્વર દ્વીપમાં આવેલો સમયથી માંડી બે ઘડી, ૪૮ એ નામનો પર્વત.
મિનિટમાં એક સમય ઓછો હોય અંજનશલાકા : પ્રાણપ્રતિષ્ઠા, મૂર્તિની ત્યાં સુધીના વખતને અંતર્મુહૂર્ત
સ્થાપના કરતા પહેલાં મંત્રો ભણી કહે છે. તેમાં કરાતું પ્રાણનું આરોપણ, અંતિમલોભ : ચાર પ્રકારમાંના છેલ્લા
મૂર્તિમાં મુકાતું ચૈતન્ય. (ભાવ) પ્રકારનો લોભ, સંજવલનો લોભ, અંતગડદશાસૂત્ર: એ નામનું અંગસૂત્ર.
તેની સ્થિતિ વધારેમાં વધારે પંદર અંતગત : આનુગામિક અવધિજ્ઞાનનો દિવસની હોય છે. લોભના ચાર
એટલે સાથે સાથે જનાર મર્યાદિત પ્રકાર. અનંતાનુબંધી, જ્ઞાનનો એક ભેદ. આ જ્ઞાન અપ્રત્યાખાની, પ્રત્યાખાની ને ધરાવનાર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સંજ્વલન.
તે જ્ઞાન પણ તેની સાથે જ રહે. | અંતિમશરીર: છેવટનું શરીર, જે શરીર અંતરકરણરૂપ ઉપશમ: કર્મની જીવ છોડી મોક્ષ પામે તે શરીર.
શક્તિને દબાવી દેવાના બે પ્રકારમાંનો એ નામનો એક |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org