________________
શબ્દકોશ
૩૩૫
અનંતાનુબંધી વિયોજક અનશનવ્રત: અમુક વખત સુધી નામનો ગુણ સિદ્ધને આવે છે.
આહાર પાણીના ત્યાગનું વ્રત. આથી લોકને આલોક કરવાની ને અનસ્તમિતસંકલ્પઃ સૂર્યાસ્ત પહેલા આલોકને લોક કરવાની શક્તિ જમી લેવાની પ્રતિજ્ઞાવાળું.
તેમને મળે છે. પણ આ પ્રવૃત્તિ અનંતઃ અંત નહિ.
આત્મગુણ વિરુદ્ધ હોવાથી તે આ અનંતકાય: અનંત જીવવાળી શક્તિનો ઉપયોગ કરતા નથી. વનસ્પતિ, કંદમૂળ.
અનંતાનંતપ્રદેશઃ અનંતાનંત પરમાણુ અનંતજ્ઞાન: કેવળજ્ઞાન.
થી બનેલો જથ્થો. અનંતજ્ઞાની : કેવળજ્ઞાની આત્મા. અનંતાનુબંધીઃ કદી જાય નહિ એવો અનંતઘાતી આત્માના મૂળ ગુણની દિોષ કે દુઃસ્વભાવ, અનંતકાળ
ઘાત કરનાર કર્મ પ્રકૃતિ, ઘાતી- આત્માને સંસાર સાથે સંબંધ કર્મની પ્રકૃતિ.
કરાવનાર કષાય, એટલે ક્રોધ, અનંતચક્ષુઃ કેવળજ્ઞાની, જેની જ્ઞાન- માન, માયા, લોભ.
દૃષ્ટિ અંત વિનાની છે તેવો આત્મા. | અનંતાનુબંધી ક્રોધઃ અનંત ભવ સુધી અનંત ચતુષ્ટય: અનંત જ્ઞાન, અનંત રખડાવનાર ગુસ્સો તે ઉત્પન્ન
દર્શન, અનંત સુખ અને અનંત | થયા પછી મરણ સુધી ભૂસાય વીર્ય એ ચારનો સમૂહ.
નહિ અને સમકિતને અટકાવે. અનંતચારિત્રઃ બોધિસત્વનું એક | અનંતાનુબંધીમાન જીવને ઘણા લાંબા સ્વરૂપ.
સમય સુધી સંસારમાં રખડાવનાર અનંતદર્શી : કેવળી, સિદ્ધ ભગવાન. ગર્વ. અનંતપ્રદેશઃ અસંખ્ય પરમાણુનો | અનંતાનુબંધીમાયા: સમકિત ગુણને સમૂહ.
રોકનારું કપટ, અનંત સંસાર અનંતભાગ: અનંતમો ભાગ.
વધારનાર કપટ. અનંતભાગહાનિક અનંતમે ભાગે થતો | અનંતાનુબંધીલોભ : અતિતીવ્ર લોભ, નાશ.
આ જાતના લોભને લીધે જીવને અનંતમોહઃ ઘણું અજ્ઞાન, મિથ્યાત્વ. ઘણા લાંબા વખત સુધી સંસારમાં અનંતરાગમઃ તીર્થકરે ગણધરને ભટકવું પડે છે. સંભળાવેલ ધર્મશાસ્ત્ર.
અનંતાનુબંધી વિયોજક: ઘણા લાંબા અનંતવીર્યઃ અતુલ શક્તિ, અંતરાય વખત સુધી આત્માને સંસાર સાથે
કર્મનો ક્ષય થવાથી અનંતવીર્ય સંબંધ કરાવનાર ક્રોધ, માન, માયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org