________________
૩૨૮ જૈન સૈદ્ધાંતિક શબ્દપરિચય
કષાયોની ભયાનકતા કષાયનો | અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય | પ્રત્યાખ્યાનીય | સંજ્વલન પ્રકાર
શેનો સમ્યકત્વનો | દેશવિરતિનો | સર્વવિરતિનો | યથાખ્યાત ઘાત કરે? | ઘાત કરે | ઘાત કરે | ઘાત કરે ! ચારિત્રનો
ઘાત કરે | કઈ ગતિએ | નરક ગતિએ | તિર્યંચ ગતિએ મનુષ્ય ગતિએ દેવગતિએ લઈ જાય | લઈ જાય | લઈ જાય | લઈ જાય | લઈ જાય ક્યાં સુધી | જીવન પર્યત | વર્ષ પર્યત | ચાર માસ પંદર દિવસ રહે
સુધી રહે | સુધી રહે ક્રોધની | પર્વતમાં પડેલી |પૃથ્વીમાં પડેલી ધૂળમાં પડેલી| પાણીમાં ઉપમા | ફાટ જેવો | ફોટ જેવો | રેખા જેવો | પડેલી
| રેખા જેવા માનની પથ્થરના હાડકા લાકડાના | નેતરની ઉપમા | થાંભલા જેવો | જેવો | થાંભલા જેવો | સોટી જેવો માયાની વાંસના મૂળ | ઘેટાના | ગોમૂત્રની | વાંસના | ઉપમા જેવી | શીંગડા જેવી | ધારા જેવો છોતરા જેવી
લોભની | કસુંબીના ગાડાના પૈડાની | કાજળના ! હળદરના - ઉપમા રંગ જેવો | મરી જેવો | રંગ જેવો | રંગ જેવો
કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલમર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, તેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મજ ચોટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્યામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે. ઉપરના પ્રકારોમાં હાનિવૃદ્ધિ થવા સંભવ છે. છતાં આ પ્રમાણે સંભાવના દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org