________________
શબ્દપરિચય
૩૧૯
સૂત્ર પહૂડ સૂક્ષ્મનિગોદઃ અનંતા જીવોનું એક | સૂતક: મરણ તથા જન્મ સમયે
શરીર તે અથવા સાધારણ અશુચિના દોષની વિધિ. તે સમયે વનસ્પતિકાય, તેવાં અનંત જિનપૂજા આદિક્રિયાઓ તથા શરીરોની લુંબ ભેગી થાય તો પણ મુનિને ભિક્ષાદાનનો નિષેધ છે.
ચર્મચક્ષુથી ગ્રાહ્ય ન થાય તે. (અમુક કાળ) સામાન્યતઃ ત્રણ સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્તન : દિવસના બાળકનું, કે યુદ્ધમાં
કર્મપ્રકૃતિના રસ - અનુભવનાં સર્વ મરણને પ્રાપ્ત જીવનું, અગ્નિ આદિ અધ્યવસાય સ્થાનોને એક જીવ દ્વારા કે અનશન વડે મરણ થયું ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શીને પૂર્ણ કરે હોય સાધુ સાધ્વીજનોનો કાળધર્મ
થયો હોય, તો તેનું મરણ સૂતક સૂક્ષ્મશરીર: ચર્મચક્ષુથી અગ્રાહ્ય તે લાગતું નથી.
સૂક્ષ્મ શરીર. આહારક, તૈજસ, રજસ્વલા (માસિકધર્મ) સ્ત્રીનો કાર્મણ ત્રણ છે.
શારીરિક પ્રવૃત્તિનો વિકાર છે. સૂક્ષ્મ સંપૂરાયઃ (સાંપરાય) દસમું ગુણ- સ્ત્રીનો સ્પર્શ, તેના દ્વારા ભોજન
સ્થાન છે, તે ચારિત્ર ગુણ છે. જેમાં ગ્રહણ વ્રતીજનો ચાર દિવસ ન સંજ્વલન લોભની પ્રકૃતિ સૂક્ષ્મરૂપે કરે. એ સમયમાં સ્ત્રીના શરીરમાં જ માત્ર હોય છે. તે સિવાય કષાયો અમુક ઝેરી તત્ત્વ પેદા થાય છે. અને તેનો રસ ઉપશાંત કે ક્ષીણ તેથી સાધકની સાધનામાં થયો હોય છે. જે ચારિત્રમાં કષાય અશુદ્ધિના પરમાણુની અસર અતિ સૂક્ષ્મ હોય તે સૂક્ષ્મ સાંપરાય પહોંચે છે. યદ્યપિ સ્ત્રી દેહનો એ ચારિત્ર છે. સૂક્ષ્મ મોહનીય કર્મના કુદરતી ક્રમ છે. છતાં પ્રકૃતિજન્ય બીજનો જેમણે નાશ કર્યો છે. આ વસ્તુનો સ્વીકાર કરી શુચિ ગુણસ્થાનકના સ્વામી મુખ્યત્વે જાળવવી જોઈએ. જેમ સર્પની સાધુ સાધ્વીજનો છે.
પ્રકૃતિના ઝેરનો સ્વીકાર કરીએ સૂક્ષ્મસ્કંધઃ સૂક્ષ્મ પરમાણુનો જથ્થો, છીએ.
સૂક્ષ્મ હોવાથી ચક્ષુગ્રાહ્ય ન હોય. | સૂત્ર શાસ્ત્ર, આગમ, તેમાં રહેલા પદો સૂચી: વિગત જણાવતો ક્રમ જેમકે | શ્લોક વગેરે.
પુસ્તકની વિષય સૂચી. સૂત્રકતાંગ શ્રુતના દષ્ટિ પ્રવાદ અંગનો સૂટ્યગુલ ક્ષેત્ર પ્રમાણનો એક બીજો ભેદ. ભેદ.
સૂત્ર પાહૂડઃ દિ. આ. કુંદકુંદ રચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org