________________
શબ્દપરિચય
૩૨૫
સ્વાધ્યાય વગરનાં વચન કે વર્તન, મનસ્વી- | દર્શાવનારું જે વિશેષણ હોય, તે પણું.
અન્ય વસ્તુનો - લક્ષણનો વ્યવચ્છેદ સ્વતંત્રતાઃ સ્વાધીનતા, જે વિવેકસહ | ન કરે, ગૌણતા મુખ્યતા હોય.
હોય છે, સવિશેષ સ્વાધીનતા | સ્વલિંગ સિદ્ધઃ પંચમહાવ્રતધારી, આત્માના સુખવિષયક છે. નિર્ગથદશા, ભાવલિંગમાં જે સ્વચ્છંદતા અને સ્વતંત્રતામાં મહાત્માઓ કેવળજ્ઞાન પામે તે.
આકાશ ભૂમિ જેવું અંતર છે. | સ્વસ્તિક સાથિયો શુભપ્રતીક છે. સ્વદારા સંતોષઃ સાંસારિક સામાજિક તેના અન્ય પ્રકારો મંગળ-કલ્યાણ
કે પારિવારિક વ્યવહારોથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રીમાં સુખ સ્વસ્યાવરણઃ (સ્વસ્યાવાર્ય ગુણ) સંબંધી કે અન્ય વ્યવહારમાં પોતાના જ ગુણોનું આવરણ કરે સંતોષ માનવો તે ગૃહસ્થજીવનની જેમકે જ્ઞાનનું આવરણ કરે તે મર્યાદા છે. સંપૂર્ણ બ્રહ્મચર્યનું જ્ઞાનાવરણીય કર્મ વગેરે. પાલન અશક્ય હોય ત્યારે સ્વાધ્યાયઃ આત્માનું મનન, ચિંતન લગ્નજીવનની મર્યાદામાં શ્રાવકને થાય તે સ્વાધ્યાય અથવા જેમાં બાર વ્રતમાં ચોથું વ્રત સ્વદારા સતું શાસ્ત્રો, કે આધ્યાત્મિક સંતોષ પરિમાણ વ્રત છે. સ્ત્રીએ શાસ્ત્રોનું ભણવું, ભણાવવું. તેના તેજ પ્રમાણે પુરુષના સંબંધમાં અન્ય રીતે પાંચ પ્રકારો છે. સમજવું.
વાચના: ગુરુજનો પાસે બોધ સ્વભાવદશા: જેમ સાકરનું ગળપણ લેવો.
એ સ્વભાવ છે, તેમ આત્માની પૃચ્છના પ્રશ્નો દ્વારા શંકા શુદ્ધતા સ્વભાવ છે. ક્રોધાદિ સમાધાન કરવું. વિભાવ દશા, પરભાવદશાના પરાવર્તનાઃ પુનરાવર્તન કરવું. ત્યાગ પૂર્વક ઉત્તમ આત્માવસ્થા, (રટણ કરવું). તે સ્વભાવદશા.
અનુપ્રેક્ષાઃ મનન - ચિંતન પૂર્વક સ્વયંસંબુદ્ધઃ જે મહાત્માઓ પોતાની એકાગ્ર થવું. ભાવના કરવી. મેળે જ સ્વયં પ્રતિબોધ પામી ધર્મકથા: આધ્યાત્મિક કથન વૈરાગી બની સંસાર ત્યાગ કરી કરવું. (સત્સંગ) જ્ઞાન પામે તેવી યોગ્યતા. સ્વરૂપસૂચક વસ્તુના સ્વરૂપમાત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org