________________
શબ્દપરિચય
૩૦૭
સંવરવિધિ સંસીનતા: શરીરને સંકોચી રાખવું. | સંવરતત્ત્વઃ આવતાં કર્મોને રોકવા.
ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. મનને પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ આદિ વિષયે કષાયથી દૂર રાખવું તે. સંયમ દ્વારા આશ્રવને રોકવો. તે સંલેખના કરવી ઇચ્છાઓને સંકોચવી. સંવર છઠ્ઠ તત્ત્વ છે. જેમ નાવનું
દેહનું મમત્વ ત્યાગીને અંત સમયે છિદ્ર પુરાઈ જવાથી જળનો પ્રવેશ સ્વેચ્છાએ દેહને ત્યજી દેવો. નથી તેમ મિથ્યાત્વાદિનો અભાવ રોગાવસ્થા, વૃદ્ધાવસ્થામાં દેહ થવાથી જીવને કર્મોનો સંવર થાય
જ્યારે સાધનાને યોગ્ય નથી રહેતો છે. આશ્રવરહિત સહજ સ્વભાવત્યારે ઉત્તમ સાધક દેહનું મમત્વ ના પ્રગટવાથી સર્વ કર્મોને રોકવાને ત્યજી સ્વેચ્છાએ સંલેખના કરી દેહ સમર્થ જે શુદ્ધ પરમતત્ત્વ છે તેના ત્યાગ કરે છે. સમાધિમરણ પામે સ્વભાવથી ઉત્પન્ન જે શુદ્ધ ચેતન છે. (સલ્લેખના)
પરિણામ છે. તે નિશ્ચયથી ભાવસંવત્સરઃ કાળનું એક પ્રમાણ (વર્ષ) સંવર છે. નવીન દ્રવ્યકર્મ
જેના દ્વારા સંવત શરૂ થાય તે પુદ્ગલોનું રોકાઈ જવું તે દ્રવ્ય વીરસંવત, વિક્રમસંવત, શકસંવત,
સંવર છે. ઈસ્વી સંવત, ગુપ્ત સંવત વગેરે. | સંવરવિધિઃ શુદ્ધોપયોગ દ્વારા પુણ્યસંવત્સરિ પ્રતિક્રમણ બાર માસે વર્ષમાં પાપરૂપ શુભાશુભ યોગોના
લાગેલા પાપના પ્રાયશ્ચિત્ત માટે રોકાવાથી શુદ્ધ દર્શનજ્ઞાનમાં સ્થિર કરાતું વાર્ષિક પ્રતિક્રમણ છે. થઈ, અન્ય વિકલ્પોથી રહિત, પર્યુષણના અંતિમ દિવસે કરવામાં આત્મા દ્વારા આત્માને ધ્યાવે છે. આવે છે.
આત્મસ્વ-સ્વરૂપનો અનુભવ કરે સંવરઃ મિથ્યાત્વાદિથી આશ્રવ થાય છે, છે, તે અલ્પ શ્રમમાં કર્મોથી રહિત
તેનાથી વિપરીત સમ્યકત્વ, થઈ આત્માને પ્રાપ્ત કરે છે. તેમાં દેશવિરતિ, સર્વવિરતિ, અનાદિ સંયમાદિનું આચરણ તે વ્યવહાર યોગની નિવૃત્તિ, આ સર્વે નવાં છે. સમ્યગૂ પ્રવૃત્તિ સાથે નિવૃત્તિનો કર્મોને આવતાં રોકે છે. તે દ્રવ્ય અંશ હોય છે. અર્થાત સંવર સાથે સંવર છે, તથા સમિતિ, ગુપ્તિ, નિર્જરા હોય છે. નિવૃત્તિના અંશ ભાવના, ક્ષમાદિધર્મ, પરિષહ જ્ય, માટે વ્રતાદિ સંવર છે. સમ્યગુદૃષ્ટિ ચારિત્રનો શુદ્ધ ભાવ, ભાવસંવર આત્મા સંવરના અધિકારી છે.
મિથ્યાષ્ટિને સંવરના ભાવ થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org