________________
શબ્દપરિચય ૩૦૫
સંશી જણાવે જેમકે મીઠાઈનું બજાર. | સંજ્ઞાઃ પ્રાણીમાત્રમાં રહેલી ઘેરી વ્યવહારનય જુદું જણાવે કે અમૂક પ્રેરણા. તે આહાર, ભય, મૈથુન મીઠાઈની દુકાન.
અને પરિગ્રહ એમ ચાર પ્રકારની સંઘઃ ઘણા સમૂહનું મળવું. સવિશેષ છે. અસંગ્નિ જીવોમાં બચાવનો
સાધુ, સાધ્વી, શ્રાવક અને ભય. શરીરસુખની વાસના, અને શ્રાવિકાના સમૂહને ચતુર્વિધ સંઘ શિરીરનું રક્ષણ, ભય વગેરે સંજ્ઞા કહે છે જેની સ્થાપના તીર્થકર હોય છે. સંજ્ઞા મતિજ્ઞાનના ભેદમાં ભગવાન કરે છે, તે સમ્યગુ જાય છે. ઉત્તમ પ્રકારની સંજ્ઞા પ્રણાલિ છે. ચારમાંથી એક પદાર્થ સમ્યગુજ્ઞાનની હોય છે. સામાન્ય ન હોય તે જૈનશાસનની પ્રણાલી- જીવોમાં આહારાદિ ઈચ્છા માં નથી, પણ મિથ્યા છે.
અભિલાષા સંજ્ઞા છે. જેના કારણે સંઘયણઃ હાડકાની મજબૂતાઈનો જીવ પરિભ્રમણ પામે છે. દુઃખ શરીરનો બાંધો.
ભોગવે છે. સંજ્ઞા સંસારી જીવસંઘાતઃ ભેગા થવું - પરમાણુઓનું માત્રને હોય છે. સંજ્ઞા ગુણભેગા થવું.
સ્થાનકના વિકાસમાં ઘટતી જાય સંઘાતનનામ કર્મઃ જે કર્મના ઉદયથી છે. ક્ષીણ થાય છે.
ઔદારિકાદિ શરીરને યોગ્ય | સંજ્ઞીઃ ગર્ભજ મનુષ્યો, તિર્યંચ પુદ્ગલોનો જથ્થો એકઠો કરવો. પંચેન્દ્રિય, દેવ તથા નારકમાં દંતાળી જેમ વિખરાયેલું ઘાસ ભેગું મનના સદ્ભાવમાં આલંબનથી કરે તેમ.
ક્રિયા, વાતચીત, વિકલ્પ સહિત, સંચિતકર્મ: પૂર્વે બાંધેલાં કે એકઠા શિક્ષા-બોધ, વિશેષ પ્રકારની
કરેલાં કર્મો જે સત્તામાં રહે. સમય ગ્રહણ કરવાની શક્તિ વાળા જીવ આવે ફળ આપે.
સંજ્ઞી છે. યદ્યપિ નાના જીવજંતુમાં સંજીવની ઔષધિ) જેના સેવનથી ઝેર ઈષ્ટની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાની
ઊતરે, મેલી વિદ્યા દ્વારા પશુ બુદ્ધિ અને અનિષ્ટથી દૂર થવાની
બનેલો માનવ પુનઃ માનવ થાય. બુદ્ધિ-પ્રેરણા જોવા મળે છે, પરંતુ સંજ્વલન કષાયઃ સર્વવિરતિધર સાધુ- તેમાં ઉપરનાં લક્ષણનો અભાવ છે.
સાધ્વીજનોમાં રહેલો અતિશય મંદ વળી હિતાહિતનો, જીવાજીવનો કષાય જે યથાખ્યાત ચારિત્રને વિચાર કરે, પોતાના નામથી કોઈ રોકે. અતિ અલ્પ સમય પૂરતો રહે. બોલાવે તે સાંભળીને આવે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org