________________
શબ્દપરિચય
૨૯૯
સમ્યગુદર્શન પાંચ સમિતિ છે. ઇર્ષા, ભાષા, | સ્વરૂપાચરણ તે સમ્યગુ ચારિત્ર એષણા, આદાનભંડમત્ત. નિપેક્ષણા, પારિષ્ઠાપનિકા સમિતિ. સમ્યગુજ્ઞાન : સમ્યકત્વ સહિતનું જ્ઞાન, સમુચિત સાથે મળેલું. ઘણી સંખ્યાથી જેમાં મોહનીયનો ક્ષય, ઉપશમાદિ - રાશિરૂપ બનેલું.
છે તે સમ્યગૃજ્ઞાન વિકલ્પાત્મક છે. સમુચિત શક્તિ : નજીકના કોઈ ઉપલબ્ધિ, શ્રદ્ધા, અનુભવ તે
કારણમાં રહેલી કાર્ય શક્તિ જેમકે જ્ઞાનરૂપ છે. જ્ઞાની બાહ્ય અપેક્ષાએ સાધનાકાળથી પ્રગટ થતી સમકિત ભોગી કે રાગી દેખાવા છતાં તે જેવી અવસ્થા.
અંતરમાં વિરાગના ભાવ-વાળો છે સમુઘાત: સત્તામાં રહેલાં કર્મોનો યદ્યપિ અન્ય કષાયોના ઉદયે
મહાપુરુષાર્થ વડે તાત્કાલિક ક્રોધાદિ કરતો જણાય છે, છતાં વિનાશ કરવો. તેના મુખ્ય સાત
તેની વિવેક દષ્ટિ તેનો પક્ષપાત ભેદ છે. મૂળ શરીરનો ત્યાગ કર્યા કરતી નથી, પણ ઉદ્વેગ સહિત વગર તૈજસ તથા કાર્મણ શરીરની જાગ્રત હોય છે. તેથી તે સાથે જીવ પ્રદેશોનું શરીરની સાથે કષાયયુક્ત હોવા છતાં અપેક્ષાએ બહાર નીકળવું તે વેદના કષાય, નિરાસવ કહેવાય છે કારણ કે વૈક્રિયિક, મારણાન્તિક, તૈજસ, તીવ્રપણે કર્મબંધ કરતો નથી.
આહારક તથા કેવલિ સમુદ્દઘાત. પરંતુ અષ્ટ કર્મોને નાશ કરવામાં સમાસ : ઘણા ભેદનો કે પદનો ઉદ્યમી છે. તેથી શીધ્ર કર્મોથી છૂટે સમાવેશ થતો હોય તે.
છે. છતાં કર્મવિપાકથી જે કંઈ બને સમ્યકત્વઃ સાચી દષ્ટિ - વસ્તુના છે તેનો જ્ઞાતા હોય છે. તેથી
સ્વરૂપને યથાર્થપણે શ્રદ્ધવું. યથાર્થ તેમનો ભાવ જ્ઞાનમય હોય છે. તત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે. સોનું કાદવમાં હોવા છતાં શુદ્ધ રહે તે જે ગુણની નિર્મળ દશા પ્રગટ છે. તેમ સમ્યગુદૃષ્ટિ આત્મા થવાથી પોતાના શુદ્ધાત્માનો અપેક્ષાએ ભૂમિકા પ્રમાણે શુદ્ધ રહે
પ્રતિભાસ, યથાર્થ પ્રતીતિ થાય તે. સમ્યગુચારિત્ર: વીતરાગ જિનેશ્વરની | સમ્યગદર્શનઃ મિથ્યાભાવ રહિત,
આજ્ઞાનુસાર સંયમાદિનું દૃઢપણે જિનવર કથિત તત્ત્વો-પદાર્થોનું પાલન. હેયાદિભાવોનો વિવેક. શ્રદ્ધાન, સ્વાત્માનો નિશ્ચયપૂર્વક આત્મભાવની સ્થિરતા કે રમણતા, સ્વ-પર ભેદ તથા કર્તવ્ય
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org