________________
સત્તાગતપર્યાય
૨૯૪
જૈન સૈદ્ધાંતિક સત્તાગતપર્યાયઃ જે પર્યાયો થઈ ચૂક્યા | છે. પરાક્રમ, બળ, શક્તિ, સત્ત્વ.
છે. જે ભાવિમાં થવાના છે. તે સર્વ | સત્ત્વશાળી: શક્તિવાળો પરાક્રમી. દ્રવ્યોમાં તિરોભાવે - સત્તારૂપે સત્ત્વહીનઃ શક્તિ-બળ રહિત. રહેલા છે તે.
સદ્દઅવસ્થારૂપ ઉપશમ: વર્તમાન સત્ય: જેવું હોય તેવું કહેવું, બતાવવું સમયને છોડીને આગામી કાળમાં
તે સામાન્ય લક્ષણ છે. પરંતુ ઉદય આવવાવાળાં કર્મોનું સત્તામાં અધ્યાત્મ માર્ગમાં હિત તથા મિત રહેવું તે. વચન સત્ય કહેવાય છે. કદાચ સગતિઃ ઉત્તમગતિ, સાંસારિક તેમાં અસત્યનો અંશ હોય પણ તે સુખની અપેક્ષાએ દેવ અને મનુષ્ય વચન કલ્યાણરૂપ હોય છે. ધર્મની
| ગતિ. વૃદ્ધિને માટે આત્મહિતકર વચન | સદ્દભૂત વ્યવહારનયઃ એક અખંડ કહેવાં તે સત્ય છે. વ્યવહારમાં દ્રવ્યને ભેદરૂપ (જુદા) વિષય પણ અસત્ય ન બોલવું, અણુવ્રત, કરવાવાળા જ્ઞાનને, સદ્દભૂત મહાવ્રતમાં બીજું વ્રત સત્ય છે. વ્યવહારનય કહે. જેમકે જીવના યતિધર્મનું એક લક્ષણ સત્ય છે. મતિજ્ઞાનાદિક ગુણના ભેદ. સત્ય વચન બોલવામાં બાધા સદશઃ જીવનનું જ્ઞાનરૂપ પરિણમન પહોંચે તો મૌન રહેવું. સત્યવ્રતમાં પ્રતિસમય જ્ઞાનરૂપ જ રહે છે. ક્રોધ, ભય, લોભ, હાસ્યનો ત્યાગ સમાન, સરખું, જેમકે જીવના છે. સૂત્રોનુસાર બોલવું અર્થાત્ જ્ઞાનસ્વરૂપ પરિણામ તે પરિણમન કટુવાણી બોલવી નહિ. સત્ય કરતા હોવા છતાં જ્ઞાનસ્વરૂપે જ અહિંસાનું અંગ છે.
પ્રતિસમય રહે છે. સત્યપ્રવાદઃ દ્રવ્યશ્રુતનું છઠું પર્વ. અજ્ઞાનાવસ્થામાં પણ જ્ઞાન જાતિનું સત્ત્વઃ સત્તા, સતુ, સામાન્ય દ્રવ્ય, ઉલ્લંઘન થતું નથી. તેવું સમાન
અન્વય, વસ્તુ, અર્થ, વિધિ એમ તત્ત્વ છે. અનેકવિધ સ્વરૂપે વપરાય છે. સદાચારઃ ઉત્તમ આચારવાળો. સામાન્ય રીતે જીવો માટે પણ સત્ત્વ અધ્યાત્મ માર્ગમાં જ્ઞાનાચાર આદિ વપરાય છે. જેમકે “સત્વેષ મૈત્રી પાંચ આચાર છે. તેના પાલન કર્મના પરિપાકથી જીવ અનેક
કરવાવાળો. યોનિમાં જન્મમરણ કરે છે તે | સદાવિરાધક: હંમેશાં પાપમય સંજ્ઞાને પ્રાપ્ત જીવન સત્ત્વ કહેવાય આચરણ કરે છે. વિરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org