________________
શબ્દપરિચય
૨૯૫
પ્રતિષ્ઠિત પ્રત્યેક કરવાવાળો.
ધુમાડાનો સપક્ષ લીલા ઇંધનથી સનિકર્ષઃ પરિણામ. ઇન્દ્રિય અને મળેલું અગ્નિવાળું રસોઈઘર.
પદાર્થનું જોડાવું. જેમ ધ્રાણેન્દ્રિય | સપર્યવસિતકૃત : જે શ્રુતજ્ઞાનનો અંત અને સુગંધના પરમાણું. દ્રવ્યાદિના આવે તે અંતવાળું શ્રત. જેમકે ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ જેવા ભેદની જે દ્રવ્યથી એક વ્યક્તિનું જ્ઞાન લુપ્ત પરીક્ષા થઈને નિર્ણય થાય તે. થાય. ક્ષેત્રથી ભરત ઐરાવતમાં સાનિપાતિક ભાવ: એક જ અમુક આરા-કાળમાં નાશ થાય. વસ્તુના પરિણમનના ઘણા પ્રકારો જે કાળથી જે શ્રુતજ્ઞાનનો અંત એકત્રિત થાય છે. જેમકે એક જ આવે. જે ભાવથી જીવોના સમ્યગૂગુણસ્થાનમાં કે જીવસમાસમાં જે જ્ઞાનનો અંત આવે તે. ઘણા ભાવ એકત્રિત થાય તે સાય: યાગ, યજ્ઞ, ક્રતુ. પૂજા. ઇજ્યા. ભાવો. જેમકે સમ્યગદષ્ટિમાં મખ. મહ, પૂજનવિધિનાં નામો છે. ક્ષાયિકભાવ, ઉપશાંતભાવ, | સપ્તઋષિઃ સાતભાઈઓએ સાથે
પંચેન્દ્રિયયુક્ત મનુષ્યપણું વગેરે. દીક્ષા લીધી હતી તેઓ સપ્ત ઋષિ સન્મતિઃ ભગવાન મહાવીરનું બીજું કહેવાતા. નામ (દિ.સં.)
સપ્તતિકાઃ છઠ્ઠો કર્મગ્રંથ, જે. આ. સન્મતિસૂત્રઃ હૈ. આ. સિદ્ધસેન દેવચંદ્ર રચિત સિત્તેર ગાથાનો
દિવાકર કૃત તત્ત્વ વિષયક સંસ્કૃત ગ્રંથ. પંચ સંગ્રહમાં આવતો એક ગાથાબદ્ધ ગ્રંથ. આ ગ્રંથ દિ. જે. ભાગ. જેમાં બંધાદિના ભાંગાનું બને આમ્નાયને માન્ય છે. તેના વર્ણન છે. પર છે. આ અભય દેવસૂરિએ સપ્તભંગી: જેમાં સાત ભાંગાઓનું ટીકા લખી છે.
વર્ણન છે. એક વસ્તુના પ્રમાણમાં સનાતન : અનાદિ, નિત્ય આદિ અવિરુદ્ધ વિધિ-પ્રતિબંધ ધર્મોની વગરનું.
કલ્પના તે સપ્તભંગી. અથવા સન્માર્ગ: જિનેશ્વર પરમાત્માએ બોધજનક સાત ભેદ,
સંસારથી મુક્ત થવાનો બતાવેલો | સપ્ત વ્યસન : જુગાર, શિકાર, માંસ, માર્ગ, મુખ્યત્વે મોક્ષમાર્ગ, તે મદિરા, પરસ્ત્રીગમન, ચોરી માર્ગને અનુસરતો માર્ગ |
વેશ્યાગમન. સપક્ષ: જ્યાં સાધ્યના સદૂભાવને | સપ્રતિષ્ઠિત પ્રત્યેક : જે પ્રત્યેક
રહેવાનો નિશ્ચય હોય જેમકે | વનસ્પતિના આશ્રયે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org