________________
શુભોપયોગ
૨૮૬
જૈન સૈદ્ધાંતિક શુભોપયોગ: અનિત્યાદિ ભાવના. મેરુપર્વત જેવી નિષ્કપ અવસ્થા
તત્ત્વચિંતન, સ્વાધ્યાયાદિમાં પ્રાપ્ત કરી અયોગી ગુણસ્થાનકને ઉપયોગનું શુભપણે રહેવું.
પ્રાપ્ત કરે તે સમયની અવસ્થા. શુભ્રઃ શ્વેત - સફેદ.
શોકઃ અનિષ્ટના ઉદયમાં ચિત્તની શુશ્રષા: ધર્મ સાંભળવાની અતિશય વ્યાકુળતા. ઉપકાર કર્યો હોય તેવા ઉત્કંઠા.
જનો પાસેથી પ્રતિકૂળતા થતાં શુષ્કઃ લૂખું. રસહીન, વિવેક વગરના ચિત્તનું વ્યાકુળ થવું તે શોક છે. જ્ઞાનને શુષ્કજ્ઞાન કહે છે.
મોહનીયકર્મની પ્રકૃતિ છે. અરતિ શૂદ્રઃ હલકું = જેમકે ફળનાં ફોતરાં, - અપ્રીતિ થવાથી શોક થાય છે.
તુચ્છભાવ, હલકા પદાર્થો, જેમાં દ્વેષ પણ હોય છે. વર્ણવ્યવસ્થા પ્રમાણે હલકા કૃત્ય શોકાતુર: શોકથી પીડાયેલો. કરવાવાળી શૂદ્રજાતિ.
શોચઃ દસ યતિ ધર્મનું એક લક્ષણ છે, શૂન્ય - ખાલીપણુંઃ ચિત્તની અન- સંતુષ્ટ રહી અતિ પ્રાપજનક
અધ્યાસ દશા, સર્વ વિભાવરહિત લોભનો ત્યાગ કરવો. સાધુ-સાધક જીવની દશા કથંચિત શૂન્ય દશા ઇચ્છાઓને રોકીને વૈરાગ્યના
ભાવોથી યુક્ત આચરણ કરે છે તે શૂન્યવાદઃ અનેકાંત દૃષ્ટિરહિત, એકાંત શોચધર્મ છે. ધનાદિ વસ્તુઓના મિથ્યાવાદ આકાશકુસુમવત્ શૂન્ય
મમત્વનો ત્યાગ કરવો. ભોગ,
ઉપભોગ, ઇન્દ્રિયોના વિષયોની, શૂરઃ નેમિનાથ ભગવાનના પિતામહ જીવવાના (આરોગ્ય) લોભની
જેમણે શૌર્યપુરી વસાવી હતી. નિવૃત્તિ. ભોજનાદિ પદાર્થોની શેષ કર્મો: બાકીનાં કાર્યો/કર્મો. લોલુપતાનો ત્યાગ કરીને શેષ ધર્મો : જે ધર્મની વાત ચાલતી હોય આત્મસંતોષ વડે લોભ-તૃષ્ણાનો તે સિવાયના ધર્મો.
ત્યાગ કરે છે તે શોચધર્મી છે. શૈક્ષ: શિક્ષિત કે શીલયુક્ત સાધુ. પરસ્ત્રી કે પરધનની અભિલાષા શૈલા : નરકની ત્રીજી ભૂમિ.
રહિત, પરહિતચિંતાવાળો શૈલેશઃ શૈલ – સુમેરુપર્વતનું બીજું આંતરિક કલહને જીતનારો નામ.
શોચધર્મ છે. ધનાદિની પ્રાપ્તિ શૈલેશીકરણ: નિર્વાણ પામતાં પહેલાં પુણ્યને આધીન છે, લોભ કરવાથી
સયોગી કેવળી યોગનિરોધ કરી તે પ્રાપ્ત થતી નથી. પરંતુ લોભ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org