________________
૨૭૭
શબ્દપરિચય
શયા પરિષહ શબ્દઃ (ાપન) જેના દ્વારા અર્થ કહી ઉપયોગી સાધન છે. પરમાર્થથી
શકાય. જે વચનથી બોલી શકાય શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. આથી તે તથા જે ધ્વનિરૂપ છે. બાહ્ય અપેક્ષાએ શબ્દ બ્રહ્મ કહેવાય છે. શ્રવણેન્દ્રિય દ્વારા અવલંબિત | શબ્દન: શબ્દની જ મુખ્યતાથી જે ભાવેન્દ્રિય દ્વારા જાણવાલાયક વાત કરે તે, લિંગ, જાતિ, વચન ધ્વનિ, તે શબ્દ. તેના ચાર પ્રકાર વ્યવહારની વિશેષતા પ્રધાન કરે. છે. ૧ તત: વીણાદિકના શબ્દ. ૨ જેમકે દારા, ભાર્યા, કલત્ર સ્ત્રીવિતતઃ ઢોલ આદિના શબ્દ, ૩ વાચક છે. છતાં ત્રણનો ભેદ કરે. સુષિરઃ મંજીરા, તાલ આદિના શબ્દ પ્રમાણ: આગમથી પ્રમાણિત. શબ્દ, ૪ વૈઐસિક : મેઘ આદિના | શબ્દ લિંગજજ્ઞાન : શ્રુતજ્ઞાન. નિમિત્તથી સ્વાભાવિક શબ્દ | શબ્દાનુકૂલિત આલોચના : એક શબ્દ પુદ્ગલ-પોતાના ઉત્પત્તિ પ્રકારની આલોચના છે. પ્રદેશથી નીકળીને લોકની દસે | શબ્દાનુપાત : કોઈ કાર્ય માટે શબ્દને દિશાઓમાં થઈને ઉત્કૃષ્ટપણે ભાર મૂકીને અન્યને કહેવું, દેશાવલોકના અંતભાગ સુધી કેટલાક ગાસિક (દસ સામાયિક) વ્રત શબ્દો પહોંચે છે. તે શબ્દ ગ્રહણ કર્યા પછી નિયમિત પુગલનો ઓછામાં ઓછા બે
ભૂમિકાની બહાર ઊભેલા માણસસમયથી લઈને અંતર્મુહૂર્તકાળ ને અંદર બોલાવવા ઈશારો કરવો, હોય છે. ઢોલાદિના અવાજની ખોંખારો ખાવો, તાળી પાડવી એ અપેક્ષાએ શબ્દ ભાષા કહેવાય છે. રીતે શબ્દને ફેંકવો. તે અતિચાર દ્રવ્ય વચન: શબ્દ દ્વારા, જીભ દ્વારા વ્યક્ત થાય તે.
શમ: વિષય કષાયોને શાંત કરવા ભાવવચન: મનમાં ઊઠતા ભાવો, શમાવવા સંસારના સંતાપ દુઃખને મનમાં જ બોલ્યા કરવું.
નાશ કરવાવાળો ગુણ છે. શબ્દ સ્કંધજન્ય છે. તે આકાશનો સમ્યક્ત્વનું પ્રથમ લક્ષણ છે. ગુણ નથી. શ્રવણ ઇન્દ્રિય પ્રત્યક્ષ શય્યાતરપિંડ: સાધુ-સાધ્વીજનો જે છે. ભાષાજન્ય સ્કંધ ટકરાવાથી ગૃહસ્થને ઘરે રાત્રિવાસ રહ્યા હોય, શબ્દ ઉત્પન્ન થાય છે. શબ્દ-ભાષા સંથારો કર્યો હોય તેના બીજા પ્રાણીઓની એક શક્તિ છે. | દિવસે તે ઘરે ભિક્ષાનો ત્યાગ કરે. સંસારના વ્યવહારમાં અતિ | શય્યા પરિષહ: સાધુજનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org