________________
નથી.
વિગ્રહગતિ
૨૫૬
જૈન સૈદ્ધાંતિક કહેવાય છે.
મળતું નથી. જે પ્રદેશો જ્યાં સ્થિત વિગ્રહગતિઃ એક શરીરને છોડીને છે, ત્યાંથી ઉપર - નીચે, તિથ્થુ
બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે (આડું) ક્રમથી વિદ્યમાન આકાશ ભવાંતરે જીવનું જે ગમન થવું તેને પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે. એ વિગ્રહગતિ કહે છે. તેના બે પ્રકાર શ્રેણી દ્વારા જીવોની ભવાંતરે ગતિ છે. ૧. ઋજુ - (ઇષ) સરલ અર્થાત્ થાય છે. શ્રેણીનું ઉલ્લંઘન થતું ધનુષમાંથી છૂટેલા તીરની સમાન વળાંક રહિત, તે ગતિનો સમય વિબઃ સંકટ, આપત્તિ, અંતરાય, એક છે.
સંસારી જીવોને આધિ, વ્યાધિ વક્રગતિ હાથમાંથી તિરછા ફેંકેલા ઉપાધિરૂપ અનેક વિબો હોય છે. તીરની જેમ વળાંક વાળી ગતિ તે પરમાર્થ માર્ગમાં દાન, લાભ, પાણિમુક્તા ગતિ તે બે સમયવાળી ભોગ, ઉપભોગ, વીર્યનો નાશ છે. બે વળાંક વાળી ત્રણ થવો તે વિઘ્ન છે. સમયવાળી ગતિને લાંગલિકા ગતિ વિધ્વજય-વિબહરઃ વિનોને કહે છે. ત્રણ વળાંકવાળી ગતિ જીતવા, વિબોને હરનારા ચાર સમયવાળી તે ગોમૂત્રિકા મહાપ્રભાવ-શાળી મંત્રાક્ષર. ગતિ છે. આમ વક્રગતિના ત્રણ ઉવસગ્ગહર જેવું સ્તોત્ર. ભેદ છે. વિગ્રહગતિમાં કામણ | વિચય: પદાર્થનો વિવેક, વિચારણા યોગ હોય છે, ગતિ શ્રેણી અનુસાર | | મીમાંસા પરીક્ષા કરવી. ધ્યાનના હોય છે. ઋજુ ગતિમાં આનુપૂર્વીનો પ્રકારમાં આજ્ઞા વિચય વગેરે. ઉદય નથી, કાર્પણ યોગ નથી | વિચાર : અર્થ, વ્યંજન, યોગની હોતો. ઔદારિક મિશ્ર કે વૈક્રિયક સંક્રાંતિને વિચાર કહે છે સવિશેષ મિશ્ર કાયયોગ હોય છે. વિગ્રહ મનોવર્ગણા દ્વારા ગ્રહણ કરેલા ગતિમાં જીવોના પ્રદેશોનો સંકોચ પુગલોનું વિચારરૂપ સંક્રમણ કોઈ થાય છે. સંસારી જીવની વિષયના જ્ઞાનનું થવું, પુનઃ પુનઃ વિગ્રહગતિ બંને પ્રકારની હોય છે. ચિંતન કરવું તે વિચાર. મુક્ત જીવોની ગતિ કેવળ ઋજુ | વિચિકિત્સા : જુગુપ્સા, ધૃણા, તિરસ્કાર ગતિ હોય છે. વિગ્રહગતિમાં ! થવો. વધુમાં વધુ ત્રણ સમય હોય છે. | વિચિત્ર: અયોગ્ય વર્તન કે પ્રકૃતિ. કારણ તેનાથી વધુ ઉત્પાદ ક્ષેત્ર | વિચિત્રા શ્રેયાકો સુમેરુપર્વતનું બીજું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org