________________
શબ્દપરિચય ૨૬૩
વિશેષ અર્થાત્ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં | છે. કષાયોની તીવ્રતા સંક્લેશ છે. બાધા ન પહોંચે તેવું વર્તન, મંદતા વિશુદ્ધિસ્થાન છે. તેમાં આચાર, આહારાદિમાં જાગૃતિ તે હાનિવૃદ્ધિનો ક્રમ હોય છે. દર્શન વિવેક છે.
ઉપયોગ નિરાકાર હોવાથી તે વિવેચનઃ કોઈ પદાર્થ, કે સિદ્ધાંતને સમયમાં અતિશય સંક્લેશ કે
વિશાળપણે વિચારવું કે રજૂ કરવું વિશુદ્ધિનો અભાવ છે. તે વિવેચન છે.
જ્ઞાનઉપયોગ સાકાર હોવાથી તે વિશદઃ વિશાળ – ઉદાર ભાવના. સમયે અતિશય સંક્લેશ કે વિશુદ્ધિ વિશાખાઃ એક નક્ષત્ર છે.
હોય છે. વિશુદ્ધિ એ લબ્ધિનો એક વિશારદ પંડિત, વિદ્વાન, કળાના પ્રકાર છે. કર્મોના ક્ષયોપશમથી જાણકાર.
થતા શુભ પરિણામ છે. વિશુદ્ધિ વિશિષ્ટઃ વિશેષ પ્રકારનું, ઉત્તમ.
એટલે કેવળ પવિત્રતા નહિ.) વિશિષ્ટ પ્રતિભાસંપન્નઃ સામાન્ય વિશેષ: અન્ય પદાર્થો કરતાં કંઈક
માનવ કરતાં વિશેષ પ્રતિભાવંત. વિશેષતા હોય છે. વસ્તુના સમાન વિશિષ્ટાદ્વૈત વેદાંતદર્શનની એક ભાવને સામાન્ય કહેવાય અને શાખા.
તેનાથી અન્ય વિસમાન કે વિશુદ્ધઃ વિશેષ પ્રકારની શુદ્ધિ. કર્મ અસાધારણ ભાવને વિશેષ કહે છે. | સિદ્ધાંતની દૃષ્ટિએ આત્મામાં જે સમાન જણાતા પદાર્થમાં પણ નિર્મળતા થાય તે વિશુદ્ધિ છે. ભિન્નતા જણાવે તે વિશેષ, જેમકે ક્રોધાદિ પરિણામને સંક્લેશ કહે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય છે. સાતાવેદનીય બંધના કારણ- અરૂપી અજીવતત્ત્વો છે. પરંતુ એક ભૂત પરિણામ વિશુદ્ધ છે. અસાતા ગતિસહાયકથી અને બીજું વેદનીય બંધમાં કારણભૂત સ્થિતિસહાયકથી અરસપરસ ભેદ સંક્લેશ પરિણામ કહેવાય છે. વળી બતાવે છે. બંનેનાં આ લક્ષણો આદેય આદિ શુભનામની વિશેષ કહેવાય. અર્થાત્ સજાતીય પ્રકૃતિના બંધને કારણભૂત કષાય- કે વિજાતીય પદાર્થોથી દ્રવ્યાદિના સ્થાનોને વિશુદ્ધસ્થાન કહે છે, તેથી ભેદથી જે પોતાને અનન્ય જણાવે વિપરીત અશુભ પ્રકૃતિઓના તે વિશેષતા છે. વસ્તુના ઘણા બંધના કારણભૂત કષાયોના લક્ષણો જણાય તે જ્ઞાન વિશેષ છે. ઉદયસ્થાનોને સંક્લેશસ્થાન કહે | વિશેષ ગુણઃ અન્ય દ્રવ્યમાં ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org