________________
શબ્દપરિચય
૨૬૯
વૈક્રિય સમુઘાત રહીને આત્મ પ્રદેશોનું શરીરથી ! ઉદયથી થાય છે, યદ્યપિ સાતાબહાર નીકળી જવું. આયુષ્યકર્મ | જનિત સાંસારિક સુખ પણ શેષ હોય તો પ્રદેશો શરીરમાં દુઃખજનિત છે. સ્વાભાવિક સુખ સ્થાન લઈ લે. જીવમાત્ર માટે આ સ્વસ્વરૂપની શુદ્ધતામાં છે. નિયમ નથી તેમાં તરતમતા છે. વેદાંતઃ વેદોના અંતિમ ભાગમાં વેદનીય : આઠ કર્મમાં ત્રીજો પ્રકાર છે. ! જણાતા ઉત્તર મીમાંસા -
અઘાતી કર્મની પ્રકૃતિ છે. જેના બ્રહ્મમીમાંસા વેદાંત છે એ દ્વારા કર્મોનો અનુભવ થાય છે. અદ્વૈતવાદી છે. તેમાં સાધુ બ્રાહ્મણ બાહ્ય સામગ્રીના સંયોગ કે વિયોગ હોય છે. જેનદર્શન અનેકાંતવાદી દ્વારા જીવના બાહ્ય સુખદુઃખનું હોવાથી એક જ નયનો પક્ષ નથી, કારણ વેદનીય કર્મ છે. સુખને પરંતુ વિપક્ષી અન્ય નયોને ગ્રહણ કારણભૂત સાતવેદનીય છે. અને કરે છે. પરંતુ વેદાંત એકાંતવાદી દુઃખને કારણભૂત અસતાવેદનીય હોવાથી સ્વૈતનો સર્વથા નિરાસ કરે છે. બાહ્ય પદાર્થોની ઈનિષ્ટ છે, આવો ભેદ છે. વેદાંત આત્માને કલ્પના મોહજનિત છે. તેથી કર્મનો કૂટસ્થ નિત્ય માને છે. જૈનદર્શન ઉદય પણ મોહનીયનો સહવર્તી દ્રવ્યથી નિત્ય અને પલટાતી છે. સુખદુઃખના વેદનથી સાતા પર્યાયથી અનિત્ય માને છે. અને અસતાવેદનીય કહેવાય છે. | વેદિકા : પર્વત, નદી. દ્વીપ વગેરેને ચારે દેવાદિક ગતિ તથા અન્ય પ્રકારના | બાજુની દીવાલ તે વેદિકા. શારીરિક માનસિક સુખનો ઉદય | વેદ્ય : વેદવાયોગ્ય. સાતવેદનીય છે. નરકાદિ તથા પૈવકતા : તેજ દૃષ્ટિ, રાધાપૂતળીને જન્મ-મરણ રોગ આદિ જેવાં છે વીંધીને વિજયી થનાર. શારીરિક માનસિક દુઃખ અસાતા | વૈકાલિક: વિશેષરૂપકાળ. જે કાળમાં જે વેદનીય છે.
ઘટના બને તે જેમકે દશવૈકાલિક સાતા વેદનીય કર્મના આશ્રવના જેમાં દશ કાલિક પ્રરૂપણા છે. તેમાં કારણમાં અનુકંપા, વ્રત, દાન, મુનિઓના આચાર-આહારની શીલ, સરાગ સંયમ, ક્ષમાદિ ગુણો, શુદ્ધતા દર્શાવી છે. વૈયાવૃત્ત વગેરે છે. તેથી વિપરીત વૈક્રિય સમુઘાતઃ વૈક્રિય શરીર કારણો અસાતાવેદનીયકર્મના બનાવતા આત્મપ્રદેશોને સ્થિર આશ્રવ છે. દુઃખ અસાતાના કરી અન્ય શરીરની રચના કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org